________________
,
તેઈન્દ્રિય જીવો
જે
fun foods - Sandwich Spread: . Cucumber, carrot, cheese powder • Emutsifying e stabilising agents (E-1442, 6-415)
Permitted acids (E-260, E-330) Mayonnaise : •5tabilisin૧ કુne (- પs, -
1 2 ) • Acidity regulator (E-260, E-270)
તે ૮૮ ૮ ૮ ૯
()
અંતે એટલું યાદ રાખજો :
જેવું અન બગડે , તેનું પેટ બગડે. જેનું પેટ બગડે, તેનું મન બગડે. જેનું મન બગડે, તેનું જીવન બગડે. જેનું જીવન બગડે, તેનું મરણ બગડે. જેનું મરણ બગડે , તેનું પરબવ, ભવોભવ બગડે.
PPP PP PP
૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૮ ૮ ૯ ૮ : IIIIIIIIIIIIIIIIIIIIV
དདདདདདདད དན ཧན་ཧན་ན་ཧ་ན་ཧཧཧཧཧཧཧ
ધ્યાખ્યા ચામડી, જીભ, નાક - બમણ ઈન્દ્રિયોને ધારણ કરનારને
તેઈન્દ્રિય જીવો કહેવાય . દા.ત.: ડીડી, , લીખ, કાનખજૂરાં, ઈયળ, માંકડ, મંકોડા, ગીલોડાની નાતો,
ઉધઈ, ધનેરાં , વીઝાનાં દીsi, ધીમેલ, ઠંઘવા, કૂતરા- ગાય-ભેંસ ગુૌડા-વાંદરાદિ પશુઓનાં કાનમાં થઈ જતી જીવાંતો, છાણામાં થઈ જતી જીવાત વગેરે . તૈઈન્દ્રિય જીવોની વિરાધનાથી બચવાના સરળ ઉપાયોઃ - માથાનાં વાળમાં , વધુ પડતો ખોડો થઈ જવાને લીધે, અથવા અવાર-નવાર મુગંધી — વગેરેનાં વપરાશાથી, જૂ-લીખાદિ તેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. તેથી વાળમાં આવાં જીવોની ઉત્પત્તિ ન થાય તેની કાળજી લેવી. કદાચ ઉત્પન થઈ ગયાં હોય, તો મરી ન જાય તેવી કાળજી લેવી અને જથાપૂર્વક તેમને માથામાંથી કાઢી, ભેગાં કર્યા બાદ, તમને તકલીફ ન પડે, તેવાં નિર્જન કંડકવાળા સ્થાનમાં જઈને , ખૂણામાં | ધીરેથી ઠાલવી (નાખી દેવાં .
- ચોમાસામાં ઘણી જગ્યાએ ઉત્પન્ન થઈ જતાં કાનખજૂરનાં જીવી - પગ નીચે કચડાઈને મરી ન જાય, તેની પૂર્ણ કાળજી લેવી.-- (5 ગોળ, સાકર કે લીલી વનસ્પતિમાં (શાકભાજીમાં), ઘણીવાર ત્રેજ 1cલાગી જવાને લીધે , નાની-નાની ઈયળી ઉત્પન્ન થઈ જાય છે. આ અવોની વિરાધનાથી બચવા માટે, કોઈપણ ખાવાની વસ્તુમાં ભેજ ન લાગી જાય, તેની પૂર્ણ કાળજી શ્રાવકોએ રાખવી. કારણ કે, જો ભેજ ન લાગે,
તો આ જીવોની ઉત્પત્તિ જ ન થાય. તેથી, વિરાધના થવાનો પ્રશ્ન જ - ઊભી ન રહે. શાકભાજી વેચનારાં ભૈયાઓ, શાકભાજીની ઉપર વારંવાર
પાણીનો છંટકાવ કરતાં હોય છે. આવું કરવાથી, ઠંડક થવાને લીધે, સદૈજ પણ પોલાણાવાળી વનસ્પતિ હોય, તો તેમાં ઈયળોની ઉત્પત્તિ શદ્ર બની જાય છે. તેથી, શાકભાજી ખરીદીને ઘરે લાવ્યાં બાદ, સમારતાં પૂર્વે, ધ્યાનથી તપાસી લેવું. જેથી આ ઈયળો અજાણતામાં ડપાઈ ન જાય, કચડાઈ ન જાય , રંધાઈ ન જાય.--- - નીચે જોઈને ન ચાલવાથી, રસ્તા ઉપર રહેલાં મંકોડા, માંકડ, કીડી અાદિ તેઈન્દ્રિય જીવો કચડાઈ જાય છે. તેથી, આપણાં થોડાં પ્રમાદને લીધે, આ નિર્દોષ જુવો કયડાઈને મરી જાય છે. તેવું ન
શું તમે તમારા બાળકનો પર નવ બગાડવા માંગો છ ? [ અગર હા, તો જ તેમને બજારની આ અભય ચીજોની આદત લગાડજો. તેમને શું ખવડાવવું, શું નહીં' , તે તમારાં જ હાથમાં છે. તેમના પરભવની , ભવોભવની ચિંતા, એ તમારી જ જવાબદારી છે.
વર્તમાનકાળની વૈજ્ઞાન અને દેખાદેખીમાં અંજાઈને , તમારા ઘરે અવતરેલ બાળકની પરભવ બગડી ન જાય તેની પૂરેપૂરી કાળજી રાખજે . ફાવી ને ? - આ રીતે, રીઝંદા જીવનમાં થતી, બેઇન્દ્રિય જાવોની વિરાધનાથી. બથવાનો પ્રયત્ન કરવો. ફાવી ને ?
બેઈન્દ્રિય જીવનો વિભાગ સમાપ્ત (THE EN)