________________
(૨૧)
સેવ, ગાંદિયા, ફાફડાં, કડક પૂરી, GSSફૂલવડી, ડ્રમાણ વગેરે તળેલા પદાર્થો , તથા મોહનથાળ , બુંદીના લાડું, મોતીચુર વગેરે પાડી પ્રણ તારી ચાસણીથી બનેલ મિઠાઈ , તથા રેવડી , ઉગની ચીક્કી વોરે ચાસણીમાં બનાવેલ ચીજો : આ બધાં પદાર્થો, જે દિવસે બનાવ્યાં હોય , તે દિવસથી માંડીને , શિયાળામાં ૩૦ દિવસ સુધી , ઉનાળામાં ૨૦ દિવસ સુધી અને ચોમાસામાં ૧૫ દિવસ સુધી ચાલી શકે. ત્યારબાદ, ચલિત રસવાળાં થવાનાં કારણે, ‘અભય' છે. ખાખરાં વગેરે વેચાતાં લેવાય છે તેથી કેટલાં દિવસ પહેલાં બન્યાં છે, તેની શું ખબર પડે ત્યાં ભંસ્થાથનો વિવેક જળવાતો નથી. તેથી, ખાખરાં ઘરે જ બનાવવાં યોગ્ય છે, જેથી +દવસની નોંધ છે. આવા સાધર્મિકને વધુ રકમ આપવી સારી, પણ પૈસા બચાવવા માટે, વેચાતાં લેવા - યોગ્ય નથી. ફરમાણુમાં
લવડી જાડી હોવાથી , કંડ૬ થતી ન હોવાથી, બીજે દિવસે
*અનર્થ' બને છે. -- (0) ઉનાળાનાં અંતે અને ચોમાસું સારું થાય તે પહેલાં બનાવેલ
' દ્રવ્યનો સમય , ચોમાસાંની જેમ ૧૫ દિવસ સમજવી. ચોમાસાનાં
અંતે અને શિયાળો સાર થાય તે પહેલાં બનાવેલ દ્રવ્યનો સમય 'પણ, ચોમાસાની નેમ ૧૫ દિવસ સમજવો. અલબત્ત, બનાવ્યની | સત અને વપરાશાની કરતુ જે અલ હોય, તે જે જતાંસમય મર્યાદા ઓછી છે, તે મુજબ કરવું. જેથી, દોષ લાગવાનો -
સંભવ જ ન છે. ફાવશે ને ? - (૯) મિઠાઈ વહોરે પાડી મet તારી ચાસણીવી ને વ્યવસ્થિત
બનાવવામાં ન આવે અથવા બનાવવામાં કયા રહી નય , તી | સમય મર્યાદા કરતાં પહેલાં પણ ‘થલિત રસવાળી' થઈ જવાથી, - બગડી જાય છે. આવી. ચીને, વહેલી તકે ‘અભક્ષ્ય’ બને છે. આવીચીજો તો બીજે જ દિવસે, વાસી. ઘવાથી ‘અનર્થ' સમજવી યૌગ્ય લાગે છે. આજે, રસોઈયા વગેરે પ્રણ તારી ચાસણી કરે છે કે કેમ, તે સવાલ છે. વળી બનાવ્યાં પછી, યોગ્ય રીતે સાચવવામાં ન આવે, તો પણ, વહેલાં બડી ક્વાથી “અન્ના ' થઈ જાય છે. | બુંદીનાં લડું બનાવીને, તરત જ ડબ્બામાં ભરી દેવામાં આવે, ત વરાળનાં પાણીનાં ભેજને કારણt , સવાર પડતાં તો લાડવાં
: 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 0 5 5 5 1 2 3 4 5 6
LIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
༩ » ཌ ཌP ༑ ༑ ༑ ད ད ད ད ད ན ནད་
-- 1 ઉપર લીવ શ થઈ જાય. આવું બને તો, તે cscrખ
‘અભય' બની જાય છે. (૯૦) સડેલું ધાન્ય તથા ખોરાં થઈ ગયેલ ઘી-તેલ અબળ છે.
માટે તેની બનાવેલ મિઠાઈ વગેરે પણ ‘અભણ ગણાયબારનીમિઠાઈ વગેરે બરાબર બનવાનો સંભવ ઓછો છે, માટે, તે બીજા જ દિવસે, વાસી સમન્વી યોગ્ય છે. વળી, વર્તમાનકાળમાં તો,--- | બજા૨ની મિઠાઈ વગેરે વાપરવાં જ યોગ્ય નથી, કેમ કે, પાણી અાગળ, વપરાયું હોય , ગમે તે વ્યક્તિએ ખેદું કરેલ પાણી કે એંઠા કામનો ઉપયોગ થયો હોય , જૂનાં વધેલાં માલને નવાં માબમાં મેળવેલ હોય, હોટ ઘણો જૂનો અને ચાડ્યાં વિનાનો વપરાયો હોય, સડેલાં ધાન્ય છે જેમાં ધનેરાં- ઈયળ થઈ ગયાં હોય, તેવાં ધાન્ય- લોટનો ઉપયોગ થયો હોય , રાત્રે ઘણો આરંભ કરીને બનાવેલો હોય , અમર્યા પછી તૈયાર મેંદાનો ઉપયોગ કર્યો હોય , ઘી હુલકું અને ખોરું થઈ ગયેલ હોય બાકી ગયેલ વપરાયું હોય, લોટમાં અન્ય અનણ ચીનૈ કે રસાયણ વપરાયાં હોય – વગેરે કારણોસર, બજારની મિઠાઈ, સેવ- ગાંઠિયા, બુંદી, અથાણું, નૈળ વગેરે તમામ ચીજો, પ્રાયઃ “અસહ્ય' છે. વાપરવાં માટે અયોગ્ય છે, તથાં શરીરનાં આરોગ્યને પણ બગાડનાટ છે. તથા, બજારનાં શ્રીખંડ, સમોમાં , ઈડલી વગેરે તમામ પણ
અનફ્ટ' હોવાનો સંભવ છે. માટે, વાપરવાં યોગ્ય નથી. (૯) દૂધમાં મેળવણ નાંખ્યાં પછી, ઠ્ઠી બરાબર જામી જાય, ત્યારે { તે ચાલે. તે બે રાત પછી “અભય” બને છે. માટે, બે રાત પૂરીપવાં દેવી લ્હી. બીજી રાત પૂર્ણ થાય તે પહેલાં ન, વહેલી સવારે જે દહીંને વલોવીને છાશ બનાવી દેવાય, તો તે છાશ પૂન: હૈ દિવસ સુધી ચાલે. એ છાયા પણ જે ન વપરાય, તો બે રાત પૂર્ણ-ચાર તે -પહેલાં જ, તેમાંથી છાશનાં પેપલાં બનાવી દેવાય, આ થેપલાં બેદિવસ સુધી ચાલે. ટૂંકમાં દહીં, છારા કે છાશમાં બનાવેલ થેપલાં, બન્યાથી બે રાત પસાર કરે તો , તેમાં અસંખ્ય બેન્દ્રિય જીવો ઉપજતાં હોવાયી “ અભક્ય બને છે. વળી, આ કાળ તો વલોણાની છાશનો અથવા સારી રીતે ઝેરીને વલોવીને બનાવેલી છાશનો સમજવો. જે લોકો, પૂરું મંથન કર્યા વગર ઉતાવળે-ઉતાવળે લ્હી વલોવી નાંખે છે, તેવી છા ચાલે નહીં. પાણી સાથે દહીનો અંશ
6 Re
ད ད དྷ ན ཧཧཧཧཧ
૧
-
-