________________
૨૨૧
આ વખતે, તેમને ખ્યાલ નથી કે, તેમનાં લોટમાં આખા મુંબઈમાં પણ ન સમાય તેટલાં અસંખ્ય ક્રમ બેઈન્દ્રિય જીવો પેદાં થઈ ચૂક્યાં છે, જે તેમનાં બે હાથે હાલ મસળાઈ રહ્યા છે. ટૂંક સમયમાં, તેઓ એને વધસ્તંભ પર (તાવડી પર) ચડાવી દેવાનાં છે. પ્લીઝ બહેનો, આવું ન કરશો!! તમાાં લોટની છારા ગરમ કરેલી હોવી જોઈએ . તે પછી જ તેને મેથીનાં પાંદડાં સાથે
મીક્સ કરી શકાય,
(૧૪)
જ્યારે છાશની કઢી કરવાની હોય છે, ત્યારે બહેનો, ચૂલા પર તપેલીમાં છાશ ચડાવીને, છારા ગરમ થયાં પૂર્વે જ, એમાં તરત ચણાના લોટનું અટામણ ઉમેરી દે છે. કાચી છારામાં રાણાનો લોટ ભળવાથી, તત્કાળ અસંખ્ય જીવો પેદા થાય છે. અને જ્યારે કઢી ઉકળે છે, ત્યારે બધાં તપેલીમાં જ સ્વાહા થઈ જાય છે. આ રીતે, જીવોની ઉત્પત્તિનો અને સંહારનો ઉભય દોષ, એક સાથે લાગી જાય છે. વળી આ કઢી સાથે જે શ્રીખંડ વાપરવાનો હોય, તો અટામણ ચણાનાં લોટનું ન નાંખતાં, ચોખાનાં લોટનું નાંખવું જોઈએ. વધારમાં પણ, ગ્રંથીનો ઉપયોગ ન થાય, તેનો ખ્યાલ રાખવી જોઈએ. ડેમ કે, મેથી કોળ ગણાય છે. ઘણાં લોકો શ્રીખંડના જમણવારમાં, દોષથી બચવા માટે, શાકમાં સીંગદાણાના શાક, ખમણ- ચૌખાના લોટનાં અને કઢીમાં પણ ચોખાનો લોટ વાપરે છે. શક્ય હોય ત્યાં સુધી, ક્યારેય જમણવારમાં, શ્રીખંડ દહીવડાવાળી ગોરસની વેરાયટીઝ બનાવવી નહીં. ફાવશે ને ?
(૧૦૫)
સમારંભોનાં જમણવારમાં, શ્રીખંડ આવે એટલે જોખમ ઘણું વધી જાય છે. આખા રસોડામાં, જો કોઈપણ કઠોળની આઈટમ હો, તો એ જમતાં થાળીમાં ભેગી થઈ જશે અને દહાડો ઉઘાડી મૂકી. શ્રીખંડની હાજરીમાં, લીલાં-સૂડાં કઠોળનાં શાક, ચણાનાં લોટનાં ખમણ, ખમણની ચટણી, મગની દાળ, પાપડ, ચણાનાં લોટવાળી કઢી અને મેથીનાં વઘારવાળી કઢી, – આ ક જ ચાલી શકે નહીં. માટે, શ્રીખંડને કાયમ માટે,
દેળાવડાં,
સી ત્રજનાં
દૂરથી જ . ખાટાં ઢીકળાં બનાવવાં માટે કઠોળનો આટો છાશમાં પલાળવામાં આવે છે. આ આટી પલાળતાં પૂર્વે, છાશને ગરમ
નમસ્કાર કરી દેવાં.
(૧૦૬)
'
૨૨૨
કરેલી હોવી જોઈએ. છાશને ગરમ કર્યા વિના, પલાળવાથી હિંદળનો દોષ લાગે છે.
સીધો જ આટો
.
(103) મૈથીનાં ઢેબરાં સાથે દહીં ખાઈએ છીએ. ત્યારે એ ખ્યાલ નથી. હોતી હૈ ઢેબરાંની અંદર મેથીની ભાજી નાંખેલી છે. કાચાં દહીંની સાથે મૈશીનો સંયોગ થતાં, અસંખ્ય બેઈન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. માટે, આવાં મૈથીનાં ઢેબરાં, કાચાં દહીંની સાથે ન ખવાય. પણ, દહીને ગરમ કરી લેવું. અથવા તો થા સાથે ઢેબરાં ખાઈ લેવાં અથવા તો મૈથી અને કઠોળ વગરનાં ઢેબરાં બતાવવા, ચાલરી ? (૧૦૮) શ્રીખંડ આદિના જમણવારમાં, લોકો મેથી નાંખેલા અથાણાંનો ઉપયોગ કરતાં હોય છે. અથાણાંમાં રહેલી મેથી અને શ્રીખંડનું કાચું દહીં મીક્સ પતાં ટ્વિદળ થાય છે. માટે, આ દોષના ત્યાગ માટે, મેથીવાળું અથાણું ન વાપરવું યોગ્ય છે.
(906) કેટલાંક લોકો જમીને છેલ્લે છારા પીવાનો આગ્રહ રાખે છે. ખાસ કરીને, કચ્છી લોકોને, લચ્છી વિનાં ચેન પડતું નથી. જાહેર સમારંભોમાં પણ છાશનાં કાઉન્ટર હોય છે. જમવાની થાળીમાં દાળ, શાક, ભજીયાં આદિ અનેક ચીજમાં કઠોળનો વપરાશ તો હોય જ છે. પછી, એ
"
મોઢે, અઁદા હાથે તરત જ, છાશ-પાન કરાય છે. આ રીતે, ઠાથી છારા સાથે કઠોળનો સંચોગ થવાપી, અસંખ્ય બેઈન્દ્રિય ખ્રુથી ઉત્પન્ન થાય છે. આ દૌષથી બચવા ઈચ્છતા લોકો સવારે કડક રીતે છારાને ગરમ કરી લે છે. આ રસ્તી, સરળ અને સેફ્ છે. તેમ છતાં પણ, કાચી છારા પીવાનો પ્રસંગ આવે તો, હાથ-મોં બિલકુલ સાફ કરેલાં હોવાં જોઈએ. ક્યાંય કઠોળનો ટચ ન હોય એ રીતે, અલગથી છાશ પીધાં પછી, તેનો ગ્લાસ અલગથી સાફ કરીને મૂકવો જોઈએ. કઠોળનાં એંઠવાડ સાથે જો છારાવાળો ગ્લાસ ભેગો થાય, તો હિંસાનો સંભવ છે. માટે, એ ગ્લાસને અલગથી સાક્ કરીતે, પાણી પી જવું જોઈએ. પેટમાં ગયાં પછી, અંદર કઠોળ સાથે ભેગું થાય, તો ફ઼િળનો દોષ નથી. કારણ કે, શારીરમાં તૌ એક જબ્બર અણુભઠ્ઠી ચાલુ છે.
(૧૧૦)
કાર્યું દૂધ વાપરવાનો પ્રસંગ બહુ ઓછો આવે છે. તેમ છતાં, ઘરમાં કાચાં દૂધની તપેલી ખુલ્લી રાખવાથી, ક્યારેક તેમાં કઠોળનો દાણો યા ભાજીનું પત્તું પડી જવું સંભવિત છે. આ રીતે, કાચાં ધ સાથે કઠોળનો સમાગમ થતાં પણ અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ