________________
(૨૧૧)
T
'દહીં, દહીં, દઈ
જોખમ', 'DANGER.
લગભટ #મારી જાવોનાં જીવનમાં, ખાજે દહીનો વપરાશ તો ઓછાં-વધતાં અંશો હોય જ છે. દહીં ખપે કે નહી? ખપે તો કેવું દg ડેટપ્લાં દિવસ સુધી દહીં ખપે ? વગેરે વગેરે ઘણાં પ્રશ્નો - મુંઝવણ ખાજે લોકોને હોય છે. આ તમામ પ્રશ્નોનાં , મુંઝવણોનાં સમાધાન મ તે માટે , ચાલો gવે, દહીં અને વિશેષ માહિતી આપણો મેળવીએ.
- અંક મળી જવો જોઈએ. બજારનાં દહીં-છાશ-વરે સારોસાપાત્ર
ન હોવાથી , વાપરવાં ઉચિત નથી. - (૨) મહા માસમાં , વેરાવળનાં એક ઉપાશ્રયમાં , એક મુનીરાજ
| બિરાજમાન હતાં. તેમની તબિયત જોવાં માટે, એક મુસલમાન હુડીમજી આવેલાં. તેમણે નિદાન , અધધ આદિની વાત કર્યા પછી, ઉઠતાં - ઉઠતાં ભલામણ કરી છે, જે અબી - અભી ભોજનમેં જરાનાજુપાલા ઈસ્તમાલ કરતે રહીએ.” મુનિરાજશ્રીએ કઇ , “અચ્છાં - અચ્છ, દુમ ધ્યાન ખેંગે .” એમ કઠીને, એમને રજા આપી ' એકાદ માસ પછી, ફાગણ વદમાં ફરી- હુડીમજી તબિયત 1 તપાસવાં આવ્યાં ત્યારે, તેમણે ઉઠતાં ઉઠતાં પૂછ્યું કે, “ક્યા આપને નાજુપાલાં લીયા પા' મુનિશ્રીએ ના પાડી તો, ફુડીમજીએ કહ્યું કે, *દીક હૈ, લિયાં હોતા તો અચ્છા રહેતાં લેકિન અબ તૈના નરીમુનિશ્રીએ પૂછ્યું કે, “અબ ને મના કર દિયા ?' ત્યારે હુડીમજીએ આકારમાં સામે જોઈને જણાવ્યું કે, “ ખબ સીઝનનહીં રહા. હોલી નીકલ જાને કે બાદ , ભાજપાલાં નુકસાન પહુંચાતાછે. અબ નાકા બદલ ગયાં છે. મેંને બોલા, તબ લિયા હોતાં તો ઠીક રહેતાં લેકિન અબ લેને જરૂરત નહી’ . ' અરે ! હુડીમજીવો કહાં પતા હૈ કિ, ભગવાન મઠ્ઠાવીરને તો ૨૫oe
સાલ પહલે હી, યહ બાત બતા દી હૈ કિ, હોલી કે બાદમ આકાશ | બદલ જાતા , ઈસલીયે ભાજીપાલાં ત્યાગ કર દેના / એટર્લ છે, માઝ શિયાળાનાં ૪ મહિનાં જ, ભાજીપાલો ખપે છેપરંતુ,
ત્યારબાદ ન જ ખપે, (3)
- બેબી કોર્ન, જે માર્કેટમાં , મળે છે, તે તો મકાઈની અત્યંત શરૂઆતની અવસ્થા હોય છે. તેને વાપરવાથી આપણાં હાયનાં ખરિણામાં દાણાં કચડાય છે. અત્યંત શરૂઆતની અને કોમળ અવસ્થામાં તેને વાપરવું, તે આત્માનાં કોમળતાનાં પરિણામોને કઠોર બનાવે છે, તેથી તેનો સંપૂર્ણપણે ત્યાગ કરવો જ હિતાવહ છે. એટલે, કાયમ માટે, આપણે “baby orn' ન ખરીદાય , ન વપરાય.
૮ ૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૮ ૦ ૮ ૮ ૯૮ ૮ ૮ :
MINIIIII
༑ ༑ ༑ ༑ ད ད ད ད ད ད ད ད ན ནན ད ད ད་ཧ་ད་ཧ་ན་ཧཧཧཧན
પ્રH | gી માટે સાયન્સ એમ કહ્યું છે કે, ‘દૂધમાં મેળવણ’ પsiની સાર્થક
- એમાં બરિયાં પેદથવા માંડે છે. શું આ વાત સાચી છે ? જવાબ ન દર્શન, આવી માન્યતામાં સંમત નથી. જે દgીમાં મેળવણ પડતાં જ
- બેયિાં પેદાં થતાં હોય , તો બેઈન્દ્રિય જીવોની હિંસાથી નિર્મિત થતું દહીં, કોઈપણ જૈન, સદાને માટે , વાપરી જ ન શકે. જ્યારે દહીંનો વપર તો, ભગવાનનાં આનંદ-કામદેવ આદિ શ્રાવકનાં સમયમાં પણ હતો અને આજે પણ છે. વિજ્ઞાન જેને બેરિચાં કહ્યું છે, તેને આપણે માત્ર | પૌગલિક પરાવર્તન કહીએ છીએ. પરંતુ, તેને જુવ તરીકે આપણે સ્વીકહેતાં નથી. એક દ્રવ્યમાં બીનું દ્રવ્ય કી (mથવાથી, એમાં રસાયણિક ફેરફાર થાય છે. આવાં ફેરફારનાં સમયે, દૂધના કટોરામાં ભારે તોફાન ઉડતું હોય છે. એને જીવ માની લેવાની કોઈ જરૂર નથી. એ તોફાન જીવકૃત નહી પણ કેમિકલ્સકૃત માનવું યોગ્ય ગણાશે.
1
1 1
પ્રખ: દહી માટેની કાળમર્યાદા શું છે ? તે કેટલાં ટાઈમ માટે ચાલી શકે - જવાબદહીં માટે જૈન દર્દીને, દાળમર્યાદા નક્કી કરેલી છે. દહીમાં મેળવણ
પડ્યાં પછી, એ દહી, બે રાત રહે, તો અનર્થ બની જાય છે, અસંખ્ય નાવોથી યુક્ત બની જાય છે. માટે , દહીં મેળવ્યાં બાદ, ક્યારેય પણ બે રાત પૂરી થવા દેવી નહીં. બે નાઈટ કોમ છતાં પૂર્વે જ દહીં પતાવી દેવું જોઈએ. બીજી રાત્રિ પૂર્ણ થતાં પૂર્વે, વહેલી સવારે જો દહીંને વલોવી નાંખીને , છાર બનાવી લેવામાં આવે, તો તે છાપુનઃ બીજું બે દિવસ ચાલી શકે છે. હવૈ, એ છારા પણ બે રાતિ પૂર્ણ થતાં પૂર્વે, તેમાંથી પલાં બનાવી દેવામાં આવે , તો એ થેપલાંપુનઃ આગળ બે દિવસ ચાલી શકે છે. આ થેપલાંને બે રાખિ પૂર્ણ