________________
P
૯)
-
૧૯૮)
P'P } }
*
} }
1 અબાય કહે છે. મારે, ઘર વાપરી શકાતું નહીં'. બરફનો ઉપયોગ - કેરીનો રસ, શ્રીખંડ, ફુટ સલાડ, શેરડીનો રસ , શરબત વગેરેમાં કરતાં, તે ત્રણ ચીનો પણ અભક્ષ્ય બની જાય છે, વાપરી ન શકાય, તેથી, ઉનાળામાં પણ બરકુનો વપરાશ ન જ કરવો.
બરફની જેમ આઈસક્રીમ , કુલ્ફી , દંડાં પીણુi , આઈસ વૉટર , આઈસ કેડી , ફ્રીજનું પાણી , પૈસી. કોલ્ડ્રીંક્સ વગેરે પણ ‘અમર્થ છે. વળી, આ બરફ, આઈસક્રીમ વગેરે પેટની અનિ ઉર્જ) નો નાશ કરે છે, તેથી જઠરાગ્નિ મંદ પડે છે, અને પરિણામે, અનેક રોગો આપણાં માથે ચડી બેસે છે. એટલે કે, આપણું શરીર અનેક રોગોથી ગ્રસ્ત
બની. જાથ છે. ચાલો ? (પ) રસ વાણિજ્ય : ‘રસ એટળે મધ, દારૂ, માંસ, માખણ, ચરબી, -
મજા ( શરીરનાં હડકામાં થતો ચીકણો ધાતુ) , દૂધ, દહીં, ઘી, તેલ, દરેક જાતિનાં આસવો , સ્પીરીટ , તેજાબ , મુરબ્બા , અથાણાં , ફીનાઈલ વોરે , આવાં પદાર્થોનો વેપાર કે નોકરી direct કે inતect કરવી નહીં. -આ બધાં પદાર્થો બનતી વેળાં કે બન્યાં બાદ, તેમાં અસંખ્ય
બેઈન્દ્રિયાદિ પ્રસ જીવોની ઉત્પત્તિ તથા વિરાધના થાય છે. તેથી આવાં - વ્યવસાયોમાં જોડાવનારાઓનાં માથે પણ આ દંડ લાગે છે.
DeliceclccceeeeeeeeeCCCCCCC
भामर मलाम जयणे, भ, प्लास्टीनी डोलो पाता જાય છે, જેમ, દરેક પદાર્થની સલામત રહેવાની પોતાની ટાઈમ- હનીમીટ (Init) હોય છે, તેમ, ખાદ્યપદાર્થોની પણ અમુક ટાઈમ-લીમીea હોય છે. એ બીમીટ પૂરી થઈ જતાં, તે તે પદાર્થનું સ્વરૂપ પશુ બદલાયા માંડે છે, જે પદાર્થનું સ્વરૂપ બદલાઈ નય , તે પદાર્થ થ હોવાં છતાં પણ, અનય રૂપે' બની જાય છે, “ અનય' તરીકે કહેવાય - ઓળખાય છે.
- આવાં સડવા માંડેલા પદાર્થોમાં , હલતાં ચાલતાં બસ જુવો, (લાળિયાં જુવો , લીલ- શ , નિગોદનાં જીવો ઉત્પન્ન થાય છે, કે જે
આપણાં શરીરનાં આશચંને હાનિ પહોંચાડે છે, અને આત્માને હિંસાનો tchયંકર દોષ લાગે છે. આવાં ચલિત રસવાળા પદાર્થોનાં બમણાથી અને
ડ-પોઈઝન , ઝાડાં - ઉલ્ટી આદિના કેસો આજે ઠેર-ઠેર બનતાં હોય છે. = ચલિત રસ' એટલે, જેનો સ્વાદ ચલાયમાન થઈ ગયો હોય , તેવાં પદાર્થો, ઉપસંહારથી : નેનાં વર્ણ, ગંધ, રસ, સ્પા ચલાયમાન થઈ ગયાં હોય, અલબત્ત, ચાલ્યાં ગયાં હોય - તે બધાંને ચલિત રસ કહેવાય છે, આ માટે , જેનદને કેટલાંક પદાર્થોની ફિક્સ ડાળમર્યાદા નક્કી કરી આપી છે. પરંતુ, ક્યારેક બનાવરમાં કે મિલાવટમાં ભૂલ થવાને કારણે, અંડર- લીમીટ (fore limit) પણ પદાર્થોનું સ્વરૂપ બદલાઈ જતું હોય છે, તેવાં પદાર્થો અંડર-લીમીટ હોવા છતાં પણ અશક્ય બની જાય છે. દા.ત. બુંદીના હાડવાની લીમીટ ૧૫ દિવસની છે. પરંતુ, લાડવા બનાવીને ગરમાગરમ જ ડબ્બામાં ભરી દીધા + રાખે તેમાંથી વરાળ નીકળી - વરાળનું પાણી અને તેનાં કારણે સવારે લાડવા ઉપર સફેદ રણવળી ગઈ - આ રીતે લાડુનો હ્રદ અને કલર ફરી વાલી , તે લાડુ ૧૫ દ્વિસને બદલે, બીજે જ દિવસે અલક્ષ્ય બની જાય છે. - હવે આપણો, કમર ચલિત રમવાનાં પદાર્થોને વિગતવાર
સમજવું પ્રમ શમિત રસનાં, પ્રકારો કેટલા ? તે જણાવશો ? તેનાં વિશે સમજણ આપો છે જવાબ: ચલિત રસનાં પ્રકારો નીચે મુજબ છે :
(૧) બીજા દિવસમાં જ અસહ્ય બને તેવાં રાતવાસી પદાર્થો () ૧૫, ૨૦7 ૩૦ દિવસ પછી અસહ્ય બને તેવા પદાર્થો ( ૪ માસ / ૮ માસ પછી અભસ્થ બને તેવાં પદાર્થો,
૧૧૧૧૧૧ ན ཉེན ཧ ད དན་ཤན ཉ ཧཧཧཧཧ°
ચલિત રસ પ્રશ્ન: ‘ચલિત રસ એળે ; ચલિત રસનો ત્યાગ ન કરવાથી ,
આપણને કયાં કયાં નુકસાની વેઠવાં પડે ! જવાબ : “થલિત ૨'નો ત્યાગ એ નનની એક આગવી વિરૌપતા છે. |
કોઈ દર્શનકારીની છે વૈજ્ઞાનિકોની પણ જ્યાં નજર પહોંચી નથી, ત્યાં પ્રભુ મટ્ટાવીરની દૃષ્ટિ પહોંચી છે. પ્રભુએ ફરમાવ્યું છે કે, “ ભણ્ય ગણાતાં કેટલાંક પદાર્થો પણ , તેનું અસલ સ્વરૂપ, તેનાં ઑરીબ્યુનલ
સ્વાદ , સુગંધ,સ્પ અને ફલર્સને જ્યારે ગુમાવી બેસે , ત્યારે તે ‘અભય' બની જાય છે. આવાં પદાર્થોનાં ભક્ષણમાં જીવો તો હણાય જ છે, પણ સાથોસાથ , આપણાં શરીરનું આરોગ્ય પણ હણાય છે.
જેમ, મેડિલ ફેરરીમાં બનતી દવાઓનાં લેબલ પર તેની એસપાયરી ડેટ છપાય છે, તથા અમુક સમય જતાં તે દવાઓનો