________________
Ibalddddele
से तेची योभाप्तामा मृडयाधीनां मानिसमा नापापरयां मन्यકરતમાં પણ , બરાબર તપાસ્યાં પહેલાં અને વાવ્યાં વગર, તેનો
ઉપયોગ ન કરવો. ઉપs તૈયાર ખાખરામાં કાળમર્યાદા સાચવવાનું જાળવવાનું . આજે
તો, કાળમય જાળવવાનું મુશ્કેલ બને છે. તેથી, ઘરે બનાવૈલાં
ખાખરાં વાપરવાનો જ આગ્ર રાખવો. ચાલો () ઘણાં ઘરોમાં , મોગરી વગેરે દશામાં , ઉપર દહીં નાંખીને, - ખાવાની પતિ જણાય છે. દાળ વગેરે બીજી રસોઈ સાથે દ્વિદળનો
દોષ ન થાય, તે માટે , દહીં વાપરવું હોય તો ગરમ કરેલું જ વાપરવું. --- બાકી, એકલી મારી સાથે કામું છું તૈથું થાય તો તે ઢિળ ન થવાથી-- દોષ ન લાગો અને ખુશીથી વાપરી શકાય. પરંતુ તેની સાથે હિંદળની
સંભાવનાવાળી બીજી વસ્તુઓ વાપરી ન શકાય. - (
લગન વગેરે પ્રસંગોની પાર્ટીઓમાં એસસવાળું ધ-ઘારબત - માપવાની પ્રથા ખૂબ વ્યાપક બનતી જાય છે. આવાં એસેન્સ ખાવાં -- { લાયક નથી, અનર્થ ફોવાની પૂરી સંભાવના છે. ઘની, કાચા દૂધમાં
જ આ શરબત બનાવવામાં આવતું હોય છે, તેથી , સંપૂર્ણ મુખશુદ્ધિ વિના નૌજન કરવાથી દ્વિદળ દોષ પવાની પૂરી સંભાવના છે. તેથી
અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ + વિરાધના થાય છે. - (૨) – મેથીનો મસાલો , મેથીનાં ખાખશં , મેથીનાં વડાં , મેથીનાં
થેપલાં, મેથી નાંખેલી કઢી, મેથીનું શાક, મેથીનાં કુરીયાવાળું અથાણું
વગેરે સાથે કાચાં ધ-દહીં-છાશ ખવાય નહીં'. દ્વિદળ થવાથી અનર્થ - બંને છે, અસંખ્ય બેઈન્દ્રિય જીવોની વિરાધના થાય છે. (ર)
આજકાલ પાટFઓમાં , ડ્રીમ સલાડનો પ્રચાર ઘણો જોવા મળે છે. તેમાં વપરાતું ઠીમ તો વાસી હોવાથી - આ વસ્તુ સ્વયં અર્થ છે. વળી, તેમાં ઠીક તો કાચાં દૂધનું હોવાથી , કઠોળ સાથે ખાવાથી , દ્વિદળ થાય છે, તેથી, આ ક્રીમ સલાડ વાપરનારને , અસંખ્ય બેઈન્દ્રિય
જીવોની વિરાધાનો દંડ લાગે છે. - (૩) પાણીપૂરીમાં વપરાતી પૂરી, બારથી તૈયાર લાવીને વપરાય છે,
તેમાં, કાલાતીત થકી દૌષો રહેલાં છે. તેથી ‘અભક્ષ્ય બને છે, બહારની. પૂરી દામાંથી બનેલ હોવાથી પણ ન ખવાય. વાપરનારને અસંખ્ય વિકલૅન્દ્રિય- સસ જીવોની હિંસાનો દોષ લાગે છે. હોળું ફાવશે ને
मानुपांनी उत्पादन-प्रमिया अत्यंत हिंसा छे. माटे,સાબુદાણાંની કોઈપણ વાનગી વાપરવી નહીં. આ સાબુદાણાંના વપરાશાથી બિનજરૂરી- જીવહિંસાનો દોષ આત્માને લાગે છે, કારણ કે,
સબુદાણાાં બનાવવાની process માં જ પુષ્કળ જીવહિંસા થાય છે. - ૨) મિઠાઈ, ખાખરાં, નાસ્તની દરસાણ, લોટ વીરેનો કાળ વીતી 'છાયા પછી, તે ‘અધ્ય’ બને છે. લોટ, ખાખરાં, મિઠાઈ, નાસ્તાની કડક તબેલી ફરસાણ વગેરેનો કાળ નીચે મુજબ છેઃ છે કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૪ : ૧ મનો () ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૪ : ૨૦ વમ - *
છે અષાઢ સુદ ૧૫ થી કારતક સુદ ૧૪ : ૧૫ દિવસ (
બહારનાં ખાખરા , મહાઈ કે તળેલી ફરમાણ, 56 ગયું, ખાતરીવાળાં અને નય હોય તો પણ, તેમાં કાળમર્યાદા જાળવવાનું મુશ્કેલ જણાય છે. તેથી આવી વસ્તુ લાવીને લાંબો સમય સુધી ન હેવા દેવી ઉચિત છે. હોટલની વાનગી અબળ અને જયણા રહિત બનાવેલી હોય છે. માટે , હોટલની વાનગીનો સંપૂર્ણ ત્યાગ કરવો. હીરલની ચા પણ , ખગળ પણી આદિ અનેકવિધ અજયણાથી યુક્ત હોય છે, માટે તે પીવાય નહીં. કુવો ને ?
--- - બફારની તૈયાર વાનીઓ, ઈન્સ્ટન્ટ , આઈસક્રીમ, ઠંડાં પીણાં, યૌ ‘અભણ- અપેય' છે. બે રાત ઉલ્લંધી ગયેલ ટી-છા પણ | અનાથ છે, દહીંમા બનાવેલાં ઘેપલાં-વડાં પણ બે રાત ઉલ્લંઘી ગયા પછી અભણ બને છે. - આ નાન પછી કેરી-રાયણ અભક્ય બને છે. તે પહેલાં (આગ્ર પબાં) પણ જો વહેલો વરસાદ થઈ જાય તો કેરીમાં જીવાંત પડવાની મંગાવના છે. તેથી, વરસાદ થયા પછી, શરા હૈય તો, ડેરીનો ત્યાગ કરવો.
તૈયાર ટીન- પેકીંગમાં મળતો કેરીનો રસ ન વપરાય. (૩૬) બહારનાં તૈયાર રવા-મેંદામાં પુષ્કળ જીવાંત હોવાની સંભાવના છે.
તેની ઉત્પાદન પ્રક્રિયામાં જરાય જયણાં સચવાતી નથી. માટે, બહારë 1 રવા-મેંદાની કોઈપણ ચીજ વાપરવી નહીં. કૂવો ને ? (9) - મધ, માખણ (બટર) , ચીઝ ‘અભક્ષ્ય છે. તેનાં ભક્ષણમાં,
પુષ્કળ વિકલૅન્દ્રિય જીવોનું ભક્ષણ છે. માટે તેનો ત્યાગ કરવો. પ્રભુનું શાસન પામનારનાં જીવનમાં તો આ વાસ્તુઓનો ત્યાગ કાયમ માટે હોય છે.
: ::
ནན ད དྷ ན་ཧཧཧཧཧཧཧཧཧ་