________________
-
5
PPP PP PPT
-
1
- બે રાત પછીનું દહીં વાપરવાથી, તેમાં ઉપજ થી અસંખ્ય બેઈન્દ્રિય જીવોની વિરાધના થાય છે. આ ઉત્પન્ન થયેલાં બૈઈન્દ્રિય જુવો , દહીંના વર્ણનાં જ હોવાથી , તરત ને તરત , બે દિવસ બાદ ન - દેખાવા છતાંય , સર્વજ્ઞ ભગવંતે પોતાનાં કેવળતાનામાં જોઈને કીધેલુંહોવાથી, તેમાં શંકા ન કરી શકાય. એજ દહીને સળંગ - ૧૦ દિવસ1 સુધી જે રાખવામાં આવે , તો આવા વાસી દહીfમાં તો વિકસિત અવસ્થાવાળાં હાલતાં- ચાલતાં અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ થઈ - - ગયેલ સ્પરપણે જોવા મળે છે. એવાં પ્રયોગો પણ ભૂતકાળમાં થયેલ | છે - જે આપણે કરવાનું નથી. આ તો માત જાણ ખાતર લખેલ છે. પરંતુ, આવો કોઈ પ્રયોગ આપણે કરવો નહીં. આ વિરાધનાથી બચવાં- -- માટે, બહારનું ઠ્ઠી વાપરવું નહીં કે મંગાવવું નહીં. બહારનાં દહીંમાંથી - બનેલ ફરસાણાદિ , મિઠાઈ આદિ , શ્રીખંડ વગેરે પણ ન વપરાય. 1 કારણ કે, તે દહીં , બે દિવસથી વધારે વાસી હોવાની પૂર્ણ સંભાવના - છે. બહારનું દહીં કદાચ તારું હોય, પરંતુ, જે વાસણમાંથી કઢાય, તે વાસણમાં જૂના વાસી દહીના ખરા હીવાથી , તાજું દહીં' પણા - ૧
વાસી ન થઈ ગયેલું કહેવાય છે. - (૧૦) ઘeti શ્રાવકોનાં ઘરમાં વપરાતી ચેમ્બર (આદેશ્વર) દેરાસરની - 1 મિઠાઈઓ અથવા અન્ય પણ જૈન સંસ્થા- મંડળીમાં બનેલ મિઠાઈઓમાં ઘણીવાર, જોઈએ તેવી જગ્યા પળાતી નથી. ચોમાસાનાં ચાર મહિના દરમ્યાન બનતી, મોહનથાળાદ મિઠાઈઓમાં તો કાજુ, પિસ્તાં, ૬ અખરોટાદિ વાપર્યા હોય , તો ન જ ચાલી શકે. ચોમાસામાં માત્ર બદામ 1 વાપરી શકાય. પરંતુ, તે પહ, પડ સાથેની કાગદી બદાળ, આજતી ફોડેલી હોય તો જ ચાલે. પરંતુ, બીજી યાદી બદામ ન ચાલે. આજની ફોડેલી કાગદી બદામ ને મિઠાઈમાં અંદર નંખાઈ હોય, તો ચૂલે ચઢી ગયેલ હોવાથી, મિઠાઈનાં કાળ પ્રમાણે , ૧૫ દિવસ માટે, તે બદામવાળી મિઠાઈ વાપરી શકાય. પરંતુ, આજની ફોડેલ કારાદી બદામ જે મિઠાઈ ઉપર કંટાયેલ હોય, તો તેવી મિઠાઈ , એજ દિવસ પૂરતી ચાલી શકે, અને બદામ ઇંટાયાનાં બીજા દિવસથી તે મિઠાઈ અભણ રૂપે થઈ જવાથી, આ રીતે બદામ ઇંટાયેલ મિદા ઈખો, બીજા દિવસે ન ખપે, ન વાપરી શકાય, કારણ કે, ફોડેલી બદામુ ઉપરથી છંટાયેલ હોવાથી તથા ચૂલે ચટેલી ન હોવાથી, બીજ
पिसे मनाया घाया लष्य इपे ययेन महाभादि भेयोઅથવા તેમાંથી બનેલ મિઠાઈ, શીશ આદિ વાપરવાથી , તેમાં ઉત્પન્ન થયેલ બેઈન્દ્રિયાદિ વિકલેન્દ્રિય જીવોની વિરાધના શક્ય બને છે. આવું 'તાની ભગવંતો જહુમાવે છે. તેથી, ઉપરથી ઇંટાયેલ ફોડેલ કાદી
બદામવાળી મિઠાઈખોનો પણ વપરાશા , સમજુ શ્રાવકોએ ન કરવો.દિવાળી વખતે પણ , અણસમજુ શ્રાવકો, કાજુકતરી અથવા સાદીબદામવાળી બદામ કતરી ખાદિ , અભથપે થયેલ (dry fruiF) મેવાવાળી મિઠાઈઓ અથવા તો તેજ દિવસે ફીડેબ બદામ સિવાયનાં કાજુ આદિ અન્ય Ar, fruits, એકલાં વાપરવાથી , અભણ્ય જ્ઞાની મકાવંત જણાવતાં હોવાથી, તેમાં બેઈન્દ્રિય ખાટ મસ ભાવોની વિરાધનાની
રાયતા છે. = (૧) કોલ્ડ્રીંક્સ અપેય છે. કોલ્ડ્રીંક્સના ઝેરની અસર: કોલ્ડ્રીંસમાં
મળેલાં જંતુનાશકીની ભયાનક અસરો માનવ શરીર ઉપર થાય છે. 'gaો ઝેરની દેવી અસર થાય છે તે જાણયા પછી માહામ ધૂન જાય તેવી સ્થિતિ છે, બિન : નર્વસ સિસ્ટમ ખતમ કરી નાખે છે. - યાદશક્તિ નબળી પડે છે. કેન્સર થઈ શકે. લીવર ઉપર મી આવે. નવજાત બાળકને કેમર થઈ શકે. -
- આજની બનેલી બંગાળી મિઠાઈ, ગુલાબજાંબુ, રસગુલ્લાં, નરમ લોયાં પૂરી , દાળ-ભાત, શાક, આજની રૌટલી- રીટલાં, આજે બનાવેલાં ઢોકળાં , કેળાવડાં આદિ ગરમ ફૂરસાણો, બીજા દિવસે વાસી તરીકે થઈ જવાણી , બીજા દિવસે ન વાપરી શકાય. કારણ કે, આવી વસ્તુખોમાં, પાણીનો અં રહી જવાથી, બીજા દિવસૅ, મોટાં પ્રમાણમાં સાનિયાં જુવો (એક પ્રકારનાં બેઈન્દ્રિય જીવો) ઉત્પન્ન થઈ જવાથી, તેમની વિરાધનાથી બથવાં માટે , આવાં વાસી ખોરાકનો ત્યાગ શ્રાવકોએ
અવય કરવો જોઈએ. 5) વાસી વસ્તુઓને ચલિત રસ’ પ અમાણ તરીકે ઓળખાવાય
છે. તે ઉપરાંતમાં , કોદ્વાઈ ગયેલી , કાળ વીતી ગયેલી મિઠાઈ, લોટ વગેરે પણ અભણ રૂપે કહેવાય છે. કારણ કે, તેમાં પણ, બેઈન્દ્રિયાદ વિકસેન્દ્રિય જીવોની ઉત્પત્તિ અને વિરાધના થાય છે. આ અભ પદાર્થો ખાવાથી, શારીરિક આરોગ્યને પણ હાનિ પહોંચે છે, અકાળે - માંદગી કે મરણ નીપજે છે.
સતી
(1)
(૧૨)
:
૧૧૧૧૧)