________________
આજે-રાંખ છીપciાં -કોડr- sોડી આદિમાં બૌઈન્દ્રિય" (માંસરૂપે રહેતા) જીવોને , છરો ફેરવીને , માછીમારાદિ હિંસક મનુષ્યો મારી નાંખે છે. - ત્યારબાદ , આ જીવોનાં કલેવર રૂપે રહેલ શંખ, છીપલાં આદિને બજારમાં વેચાય છે, અને તોરણ વગેરે સજાવટની સામગ્રીઓ| બનાવવાનાં ઉપયોગમાં લેવાય છે. તેથી, શંખાદિમાં રહેલ દિપ
બેઈન્દ્રિય જાવોની વિરાધના કરીને બનાવેલાં કીડા-કોડી - છીપલાં આદિના | તોરણો, ઘરને સજાવવા માટે , બજારમાંથી ખરીદવા નહીં’. તે ઉપરાંત, - ' ધરમાં શોકેસ આદિને સજાવવા માટે , શૌના માટે પણ , શંખાદિને શુકન રૂપે માનીને, ઘરમાં જે રખાય છે, તે પણ શ્રાવકોએ ન કરવું.
આજે હાઇsiના દુખાવા માટે, ઘણાં ડરી જે કેલ્શિયમની 1 ગોળીઓ લખી આપે છે, તે મોટા ભાગની કેબ્રિાયમની ગોળીમાં, { આ શખાદનો ચૂર્ણ કરીને તેમાં નંખાય છે. તેથી, કેલ્શિયમની
ગોળીઓ કદાચ વાપરવી પડે તો પણ, શંખાદિ જીવોની વિરાધના કર્યું - બિનાની ગોળીઓ તપાસ કરીને વાપરી શકાય. જે ડેશિયમની ગોળીઓમાં
‘શખાદિની વિરાધના થયેલ હોય, તેનાં પેકેટ ઉપર- ‘ડheiી' એટલે કે • સંખ' આ રીતનાં શબ્દો, સ્પષ્ટપણે લખેલ જ હોય છે. અમુક જ
સ્થળોમાં આ shell વગરની ડેલિાયમની ગોળીઓ મળે છે, ઍ થોડી - વ્યવસ્થિત તપાસ કરવાથી મળી શકે છે. સ્વાભાવિકપ ખાદિનાં
જ્યો જેમાં મરી ગયેલાં હોય, તેવાં શંખાદિનાં કલેવરોમાંથી બનેલ શિયમની ગોળીઓ વાપરવામાં દોષ નથી. પરંતુ, આ રીતે, સ્વાભાવિક રૂપે મરી ગયેલાં શંખાદ બેઈન્દ્રિય જીવોની સંખ્યા તો અતિ | " અલ્પ હોય અને તેવા મૃત કલેવરોની પ્રાપ્તિ થવાની સંભાવના તો. 4; પણ ઘટી જાય છે. જ્યારે બીજી બાજુ, માર્કેટમાં તો, ડેશિયમની ગોળીબો માટેની તેજand ભારોભાર હોવાથી , કૅબ્રિાયમની ગોળીઓ બનાવની મીટી- મોટી ઢગલાબંધ ઇંપનીઓ આજે ચાલતી હોવાથી, મોટા પ્રમાણમાં શંખાદિ જુવોની વિરાધના આજે થાય છે. તેથી, આવી + હિંસાથી બનેલ .ગોળીઓનો આપણે ત્યાગ કરવો જોઈએ અને તપાસ
કરીને , અહિંસક કેશિયમની ગોળીઓ વાપરવી જોઈએ. - જી ઘણીવાર વાસી પાણીમાં, નાનાં-નાનાં પીરાં' નામનાં બેઈન્દ્રિય
જાવો આપોઆપ ઉત્પન થઈ જાય છે. આ જીવોની વિરાધનાથી બચવા માટે , વાસી થયેલ પાણી, સ્નાનાદિ માટે વાપરવું નહીં.
veccccceeeeeeeeeeeeeeeeeeee K1LLLLLLLLLLLLLLLELEEEEEા
'P P TT TT T 111111111 ན་ན་ཧ་ན་ཧ་ན་ཧཧཧནད
मने ध्यारेड पाणीमा मायां शुपी उत्पन्न धर्म भयेनांमार नेपां મળે તો, તે પાણીને ખુલ્લામાં ન નાંખવું. ખુલ્લામાં પાણી પ૨વવાથી એની અંદરમાં રહેલ “પોર? ના જીવો, થોડીવારમાં મરી જય, કારણ કે, આ જીવો પાણીમાં જ ઉત્પન્ન થયેલાં હોવાથી , પાણીમાં રહેવાથી જ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. એટલે, ખુલ્લામાં પાણી નાંખી દેવાથી અથવા આ જીવોને પાણીમાંથી બહાર કાઢી દેવાથી, માછલીની જેમ, આ જુવોપણ ટૂંક સમયમાં મૃત્યુ પામશે. તેથી, તેમને બચાવવા માટે, પાણી - સહિત ના જીવોને લઈને , તેમને તકલીફ ન થાય એ રીતે, અન્ય પાણીમાં ભેળવી દેવું કે જ્યાં તેઓ પોતાનું આયુષ્ય પૂરું કરી શકે અને તેમને કિલામના પણ ન થાય. - પર્વતવાળાં , ગરિયાં વિસ્તારોમાં, જયાં ભેજ- લીલોતરી બનીનું પ્રમાણ વધારે હોય , ત્યાં એકદમ ધીમે ધીમે ચાલતાં ‘ગોકળગાય” નામનાં બઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ વિરોષ પ્રમાણમાં થતી હોવાથી , તેજનું વાતાવરણ હોય ત્યારે, ઉપરનારાદિ તીર્થોની જાત્રા કરતી વખતે , આવાં જીવો પગ નીચે કચડાઈને મરી ન જાય , તેની કાળજી રાખવી . અંગ્રેજીમાં
ગોકળગાય ને “snail" તરીકે ઓળખાય છે. - (૬) છીપલાંઓનો ઉપયોગ કરીને બનેલાં તોરણો આદિ સાવરની - વસ્તુઓ ન ખરીદવી. કારણ કે, શંખ-કોડા- કોડીની જેમ છીપલાં પણ - બેઈન્દ્રિય જીવોનાં કલેવર સ્વરૂપે હોવાથી, તેમાંથી બનેલ વસ્તુઓનાં - વપરાશાથી, બૈઈન્દ્રિય જીવોની વિરાધના થાય છે.
ખોરાક પાચનાદિ પેટની તકલીફ જેમને હોય છે અથવા સાકશદિમીઠાશનું પ્રમાણ જેઓ વધારે લાપરે છે, તેમનાં પેટમાં ઘણીવાર * દરમિયાં' ઉત્પન્ન થઈ જાય છે. આ જીવો સફેદ રંગની નાની ઈયળો જેવાં હોય છે અને અંતર્મુફતનું માત્ર આયુષ્ય ધારણ કરનારાં હોય છે. તેમને બેઈન્દ્રિય જુવો રૂપે કહેવાય છે. વધુ પડતી ચોકલેટ-પીપર ખાનારાં નાનાં બાળકોનાં પેટમાં પણ , ઘણીવાર આ કરમિયાં (કૃમિ ઉત્પન્ન થઈ
જાય છે. તેથી, આ જીવોની ઉત્પત્તિ ન થાય , તેની પણ કાળજુ લેવી. (0) વૈગણ- રીંગણા અભય : જેમાં ઝીણાં બીજની સંખ્યા અગણિત છે, | તેનાં ટોપમાં સૂક્ષ્મ બસ જુવો હોય છે. તે વાપરવાથી , તામસભાવ જાણે છે. વાસના- ઉન્માદ વધે છે, હદય દૌર બને છે. નિદ્રા-પ્રમાદ વધે છે. તાવ- લયરોગ લાગુ પડે છે. ઈગર સ્મરણમાં બાધક છે. પુરાણમાં પણ તેનો નિષેધ કરેલ છે. '