________________
(૧૯)
elde
૯
લ
-ત્તો પછી, બટેરાંની જેમ જ અનંતકાય રહેવા આવી favoોદને ની, પશુ ની કેવી રીતે કહી શકાય છે એટલે કે, કાંદા- લસણ- ડુંગળીના બટેટાં આદિ કંદમૂળ વાપરવાથી જેવું પાપ - જેટલું પાપ લાગે છે, એટલું જ પાપ અને એવું જ પાપ, નિગોદ ઉપર ચાલવાથી ---
તેની વિરાધનાથી આત્માને લાગે છે. બોલોચાલો - - (પ) જે જગ્યા વધુ સમય માટે ભીની ને ભીની ૨હૈ, ત્યાં નિગોદ
ઉત્પન્ન થાય છે. બાથરૂમ પણ છે આખો દિવસ ભીનો રહે, તો તેમાં પણ નિગોદ થઈ જાય છે. તેથી, ઘરનાં કોઈપણ સ્થાનો, વધુ વખત માટે, ભીનાં ન છે, તેની કાળજુ રાખવી . કમ્પાઉન્ડમાં પણ, જ્યાં વધુ પડતાં પાણીથી ગાડીઓ ધોવાતી હોય, તે સ્થળે
પણ, સતત ભીનું રહેવાથી, નિગોદ થઈ જાય છે. (૫૬) નીચે જોઈને ચાલો, રસ્તામાં ક્યાંય નિગોદ થાયેલી દેખાય,
તો ખસીને બાજુની ચોખી ગ્યા પર ચાલો . મકાનમાં કે -- કમ્પાઉન્ડમાં, ચાલવાનાં રસ્તા ઉપર નિગોદ ન થઈ જાય, તે માટે વરસાદની ઋતુ શરૂ થાય તે પહેલાં જ , તે રસ્તા ઉપર , નિગોદ ઉત્પન ન થાય, તેવાં ઉપાયો કરો , નેવાં કે : * નિગોદ ન થાય તેવી મારી પાથરી દેવી . * નિઃidદ ન થાય તેવું ફ્લોરીંટા કરી દેવું (લાદી વગેરેનું)
* ડામરનો પટ્ટો લગાવી દેવો. - કે સફેદ ણનો પટ્ટો લગાવી દેવો. - (પ) એકવાર નિગીદ થઈ ગયાં પછી, તેને ઉખેડાય નહીં, સાધુ
કરાય નહીં, તેની ઉપર માટી કે લાદી કંઈ નંખાય નહીં, કલર 3 ડામરનો પટ્ટો પણ કરાય નહીં. કુદરતી રીતે સૂકાય નહીં, ત્યાં સુધી, કાંઈ પણ કરાય નહીં. ‘જલદી સૂકાય ' તેવું ઈચ્છાથ વિચારાય છે બોલાય પણ નહીં. નહીંતર, નિગોદમાં રહેલા
અનંતા જાવોની વિરાધનાનો છે આપણને લાગે છે, ચાલો -- (પ) લાકડાં ‘પર રંટણ, વાર્નિર પેલિર કરવાથી , તેનાં ઉપર
1 નિગોદ થતી નથી , ઉધઈ આદિ જીવાંતોની ઉત્પતિની સંભાવના છે.
'પણ, પ્રાયઃ કરીને રહેતી નથી. (પઈ મેલાં કપડાંનાં કીલર - બાંય જેવા ભાગમાં, ટોપીમાં, તેમજ
ચણાની દાંડીની નાક પાસેની સીમાં પણ લીલ-ફળ થવાની
eeeeeeee
ecccccceeeccc EEEEEEEEEEEEEEE ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད
પૂરી શક્યતા છે. જ્યાં વૈજનું પ્રમાણા, ઘૌsi વખત માટે પણ ને સતત રહે, તો તે જગ્યામાં નિગોદ થવાની સંભાવના ઘણીવધી જાય છે. તેથી, ભેજ-પરસેવાવાની વસ્તુઓ ન રહે, તેની
પૂરી કાળજી રાખવી, (૬) ખાદ્વૈપદાર્થોને, ચુસ્ત ઢાંકણાવાળાં સાધનોમાં, બંધ કરીને -
રાખો. ફૂગ થાય તેવા પદાર્થોને, ભેજવાળi વાતાવરણમાં ન રાખો. ડબ્બામથી વસ્તુ કાઢતાં, હાથ જરા પણ ભીનો ન હોવો ઈએ. બાકી, સહેજ પણ ભેજ લાગેલ આવાં ખાદ્યપદાર્થોમાં, તરત જ, લીલ-ફગ ઉત્પન્ન થઈ જાય છે. - મિઠાઈ વગેરે વાપરતાં પહેલાં, બરાબર ચકાસી લો , કે તેનાં ઉપર ણ તો નથી ઘઈ ને ? લાડવાં વગેરે ભાંeીને યોકસાઈ કરી લેવી. ફુગ લાગી ગઈ હોય, તેવી ચીજને, એક બાજુ અલગથી -મકી રાખો. તે ચીજને કોઈ અડે નહીં, તેનું ધ્યાન રાખો. ગ થઈ ગઈ હોય, તેવાં ખાદ્યપદાર્થો ‘અભક્ષ્ય' બની જાય છે, તેથી તે ખાવાં નહીં અને બીજાંને પણ ખવડાવવાં નહીં. --- | બજારમાં તૈયાર વડી -પાપડ, સૂકવી છે મિઠાઈ વગેરે ખાવા નહીં. લૂંટા-મુરબ્બા વગેરેને તડકે મૂકવામાં કે ચૂલે ચડાવવામાં, ને કચાશ રહી ગઈ હોય, તો તેમાં ફળ થવાની પૂરી શક્યતા છે. બુંદીમાં ચાસણી ને વધારે કાચી રહી ગંઈ હોય, તો તેમાં પણ તરત કુળ થઈ જાય છે. મીઠાં આમળાં, આયુર્વેદિક દવાની ગોળીઓ, જૈટ્રીપમાંથી કાઢી રાખેલી દવાની ટીકડીઓ, વગેરેમાં લીલ-ફrઘવાની પૂરી સંભાવના છે. બુટ, ચંપલ , ચરમા વગેરે રોજ વ્યવસ્થિત સાફ કરતાં રહેવું. મેલાં કંપડાં , ઘેલાં વગેરે મૂડી ન રાખવાં. તો જ, લીલ- કુગની ઉત્પતિ અને વિરાધનાથી બચી શકાઢો , બાકી નહીં.
સર ઘસવાનો ઓરસીયો, રોજ પાણીથી વ્યવસ્થિત સાફકરીને, લૂંછી નાખવો. તેની આસપાસ નિગોદ ન થાય તેની કાળજી રાખવી. બાકી, સાફ કરવાની અને કોરાં વમથી લૂંછવાની ને રેય , ન રખાય તો, ત્યાં પણ લીલ-ગ- Pિedદ થતાં વાર ન લાગે. - દેરાસરમાં , પગ ધોવાનાં સ્થાને , પાણી ઢોળવાનાં સ્થાને,
| તથા નમણની દુડીમાં દલીલ ન થાય તેની કાળજી રાખવી. આ તે કાળજી રાગભગ ન રખાતી હોવાથી , આજે સૌરાં ભાગનાં દેરાસરોમાં,
U
૧