________________
(૬)
HTT
: આ યિ, ત્યારે આવું
ખાસ બને છે. શ થયાં પી. 2
થવા પુસ્તક વાંચના કરવાં છતાંય, તેનાં માધ્યમે, આત્માને ને લાભ , જેવો લાભ , જેટલો લાલ થવો જોઈએ , તે લાભ, તેવો લાખ , તેટલો લાભ થતી નથી. હાયનાં પરિણામોની આ કુદરતાનાં સંસકારો, આવતાં ભવમાં પણ સાથે આવવાથી, આવતા ભવમાં, 'કદાય જીવંત પરમાત્મા સીમંધર સ્વામીની વૈરાથ સભર દેવાના, મહાવિદ ક્ષેત્રમાં જે સાંetળવાં મળશે , તો ત્યાં પણ, દરાના શ્રવણ
બાદ , પ્રભુની પ્રેરણા ઝીલીને, રખાગળ વધવાનો ઉત્સા , ખાપણાં | આત્મામાં નહી" નો. તેથી, લીલ- નિગોદ ઉપર ચાલવાથી, માત્ર .
આ ભવમાં જ નહીં, પરંતુ, ભવાંતરમાં પણ , આપણાં આત્માને, 1 મોટી નુકસાની વૈદવી પડૅ, તેવી શક્યતા છે.
- આજે બનાવેલ ચટણી પણ વધી જવાની, દીનમાં રાખીને tબીજે દિવસે વાપરવાથી, તે જ વણની »િોદ-ફુગાદિની ઉત્પત્તિ , તેમાં થવાની શક્યતા છે. તેથી, આજે બનાવેલ ચટણl , બીજાં
દિવસે , ૧oo •. ન ખપે. પરંતુ, તે જ દિવસે વપરાઈ જવી જોઈએ. (1) અનંતા જીવોની હૂિંસા જેમાં રહેલી છે, તેવાં બટેટાં, ડુંગળી, 1 લસણ, ગાજર, મૂળા, શક્કરિયાં વગેરેનાં ભોજનનો તથા લીલ સૈવાલ વગેરેની હિંસાનો સદંતર ત્યાગ જ કરી દેવો જોઈએ. બટેટાં, ડુંગળી, લસણુurદ જમીનમાં થાય છે. માટે, તેમને જમીનÉદ’ હું *કંદમૂ* કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો પણ કહે છે કે, કેન્દ્ર there is darkness, there are germs" (i sang , ત્યાં ઘણાં જીવો હોય છે. આમ, તેઓ પણ જમીનદ અને રાશિનોજનમાં ઘણાં જીવોની ઉત્પત્તિનો સ્વીકાર કરે છે. - એકનાં એક માટલાંમાં જ, રીજ- રીજ પાણી ભરવાથી, તેમાં લીલ ઘવાની પૂરી સંભાવના છે. માટે, ૩-૪ દિવસે, માટલાં બદલતાં રહેવું અને ખાલી માટલાંઓને સંપૂર્ણ સૂકાવાં દેવાં. માટલાં ખાર્લી ઘયાં બાદ , તેમાં રહેલ પાણીનાં ટીપાંઓને વ્યવરિયત નીતરવાં દેવાં. ત્યારબાદ, કોરા કપડાંગી , ૩-૪ વાર. વ્યવસ્થિત ઘડાને હીરો કર્યા બાદ, ૨-૩ દિવસ પછી નવું પાણી
ભરવું . (પ) વાસી ખોરાક ઉપર તથા બરાબર ન બનેલ મકાઈ, ખાખ
+ વગેરે ઉપર, જે સફેદ કલરની ગ બાઝી જાય છે, તે ‘અનંતકાથી
L eeeeeeeeeeeeeeeeeeeeeeeeee
EEEEEEEEEEEEEL
'P _* * * ' D T T૧૧૧૧ )_____354 355)
छे. मास ऊरीने, योभासामा क्या-
त्यांनी पधु संलापना ये छे. મિઠાઈ, ખાખરાં, પાપડ, વડી, દવાની ગોળીખો , સાબુ, ચામડાંનાં - પાકીટ , પુરાકનાં પૂetઓ, અથાણાં વગેરે ઉપર ઘણી વખત ફગથઈ જાય છે. ન થાય તેની પહેલેથી કાળ રાખવી જોઈએ. પ: fી ભેજ લાગવાનાં કારણે, તથા મિઠાઈ, અથાણાં વગેરે બરાબર બનાવ્યાં ન હોય કે બરાબર રીતે સાચવ્યાં ન હોય, ત્યારે આવું ખાસ બને છે. થયાં પછી, તે ખાવાનાં પદાર્થો , અભક્ષ્ય બને છે. તેથી, તે ખવાય નહીં અને તેને અડાય પણ નહીં. એની મને, અમૂક કાળ પસાર થયા પછી, એ ફૂગ દૂર થઈ જાય, પછી જ,. તે ખાવાની ચીને પદવી દેવી જોઈએ અને સાબુ, પાકીટ વગેરેને ઉપયોગમાં લઈ શકાય. પણ, ગ જ ન થાય, તેની સંભાળ તો , પલેથી જ રાખવી પડે, નહીં તો ન થઈ જાય, અને તેથી જ, અનંત જીવોની ઘોર હિંસાનું પાપ આપણાં લલાટે ટીંપાય--- ofીનાં હાથે મિઠાઈ, પાપડ, અથાણાં વગેરેને ન અડવું, અથાણાં વગેરે ખુલ્લાં ન મૂકવાં, ત્રણ તારી ચાસણી વગેરે નીતી નિયમો
બરાબર પાળવાં, તો જ , બિનજરૂરી વિરાધનાથી બચી શકાય .(પ) ખાદ્યપદાર્થો વાસી ન રાખવાં. તે તે ખાદ્યપદાર્થોની , તે તે
કાળમર્યાદાનું ઉલ્લંઘન થવાથી, તેમાં રૃાાદિ અનંતા જીવોની
ઉત્પત્તિ + વિરાધના થાય છે. તેથી, આ અંગે કાળજી રાખવી.પછ વાતાવરણમાં ભેજને લીધે, ઘણીવાર , કેસરની ડબ્બીમાં પણ
ફગાદિ અનંત જીવોની ઉત્પત્તિ થઈ જાય છે, પરંતુ, કેસરની ડબ્બીમાં જો કાળા મરીનાં દાણાં મૂકી રાખીએ, તો ભેજને કારણે થતી--
જોત્પત્તિ + વિરાધનાથી બચી શકાશે. (પ) ઘરમાં રહેલ કપડાંનો બાટ, શોકેસ , પુસ્તકોનાં બેuદ દરેક
જુદાં-જુદાં સ્થળોમાં જે ડામરની ગોની મૂડી રખાય, તો નવી
નવોત્પત્તિ થતી નથી. પછી રિમોદ ઉપર પગ મૂકીને ચાલવાથી, તેની ઉપર ટેકો દઈને
બેસવાથી , તેની ઉપર વાહન ચલાવવાથી , તેની ઉપર કોઈ ચીજવસ્તુ 1મૂકવાથી કે તેની ઉપર પાણી ઢોળવાથી, નિગોડનાં અનંતા જીવોન 'હિંસા થાય છે.
બટેટાં અનંતકાય છે, તેથી તેને બે જડબાં વચ્ચે કચડી ન શકાય ,
છે