________________
- Tબચવા માટે, અગાસી ઉપર જવાનું ટાળવું. તમારાં બાળકો-વોરે—
fપણા, રેરેસ ઉપર ન જાય,' તેવી ભલામણ તેમને કરવી. - (૨૨) તળાવ , સરોવર અઘવા, વાનું પાણી , જે લીવું દેખાય, તેની
પાછળનું કારણ પણ બીલ- નિગોદ જ છે. તેથી, આવાં સ્થળોમાં જવું નહીં. ક્યારેક તેવામાં આવે, તો પણt , અનંતા જીવો પ્રત્યે દયા
ચિંતવવી અને ત્યાંથી પાણી લેવાનું ટાળવું - (ઇ ચાલી - ઝૂંપડપટ્ટીનાં વિસ્તારોમાંથી ચારેક પસાર થવાનું થાય,
તો ખાસ ખ્યાલ રાખવો. કારણ કે, આ સાંકડી ગલીઓમાં , કપડાં ધોવાનું - વાસણ ધોવાનું - ગારરનું પાણી વગેરેનાં લીધે, સતતભેજવાળી જમીનમાં પુષ્કળ નિગોદની ઉત્પત્તિ ઘણીવાર જોવા મળે છે. તેથી, નિગોદનાં અનંતા જીવોની વિરાધનાથી બચવા માટે, આવી
ભેજવાની જમીન- સ્થળો-ગલીઓમાંથી પસાર થવાનું ટાળવું. (રજી આજે ઘણાં સ્થળો પર, ગવર્મેન્ટ તરથી, બનાવાયેલાં પેવર
બ્લોક્સ ઉપરથી પણ ચાલવાનું ટાળવું. કારણ કે, વરસાદનાં પાણીને લીધે, સતત ભીનાં ઍવાથી , " આ પેવર બ્લોક્સ ઉપર તો લીલ થઈ જ જાય. પરંતુ , તે ઉપરાંત, પેવર બ્લોક્સનાં ખાંચાઓમાં તો fપાણી સૂકાવાની શળતા ધણી ઓછી હોવાથી, ત્યાં તો લીલ-નિગોદ તરત થઈ જાય અને એકવાર થઈ ગયાં બાદ , ૧૯દીથી સૂકાવાની શક્યતા પણ પ્રાય: રહેતી નથી. આ વિરાધનાથી બચવું હોય તો, ચોમાસા પૂર્વે, પેવર બ્લોક્સની ઉપર કેમિકલ મિશ્રીત સફેદ ઓઈલ
પેઈન્ટનો વ્યવસ્થિત પટ્ટો મરાઈ જવો જોઈએ. ઉપરુ બનીચાદિ સ્થળોમાં પણ , વિશેષ પ્રમાણમાં લીલ- નિકીદની
ઉત્પત્તિ થતી હોવાથી, ચોમાસામાં , આવાં સ્થળોમાં જે જવાનું
'ટાળી શકાય તો અવધ્ય ટાળવું.' (૨૬) પાણીની ટાંકી પણ જે પ્લાસ્ટિકની (ડતter) હોય, અને
નિયમિતપણે, થોડાં થોડાં દિવસે, તેની ઉપરનું પાણી ને લુંછી નંખાતું હોય તો તેની ઉપર લીલ-નગોદ દાવાની શક્યતા પ્રાય:
ચેતી નથી. (૭) મિઠાઈ કુરસાણuદનો , ચોમાસામાં ૧૫ દિવસ, ઉનાળામાં - - -
૨૦ દિવસ , શિયાળામાં - ૩૦ દિવસનો કાળ પૂર્ણ થયાં બાદ, - ઘણીવાર, તેમાં તે જ વર્ણની જી (નિઝર) ઉત્પન્ન થઈ જાય છે,
LLLLLLLLLLLLLL
- ટ્રમાં અનંત જીવો હોય છે. તેથી, આ અriતા અવની-વિરાધના
બચવા માટે, મિઠાઈ આદિ કાળ પૂર્ણ થયાં પહેલાં જ, તેનો
વપરાશ કરી નાંખવો જોઈએ. (૨) ઘણીવાર, મિઠાઈ આદિનો કાળ પૂરો ન થવાં છતાંય, તેમાં
| મit• શ ઉત્પન થઈ જાય છે. કારણ કે, મિઠાઈ ખાદિ બનાવતી વખતે, જો ચૂલા ઉપર બરાબર પૂરતું રંધાયું ન હોય, તો તેમાં રહેલા પાણી , પૂરેપૂરું ન બળવાનાં લીધે , રહી ગયેલ પાહુડીનાં ભેજથી જ મિત્રો- જ્ઞની ઉત્પત્તિ થઈ જાય છે. તેથી, આ વિરાધનાથી બચવાં માટે, મિઠાઈ આદિ ચૂલે રાંધતી વખતે, તેમાં પાણી ન રહી જાય, તેની પૂરેપૂરી કાળજી લેવી. પાણી પૂરેપૂરું બની જાય, તો ભેજનાં
લીધે કુશ થવાની સંભાવના જ ન છે. - ૨) મિઠાઈ- ફરસાણuદ બન્યાં બાદને તt-tવકt &મ્બામાં ન રખાન
તો ચોમાસામાં વાતાવરણati ભેજ લાગી જવાથી, તેમાં પણ નિગોદ'ગની ઉત્પત્તિ ઘણીવાર થઈ જાય છે. તેથી, મિઠાઈ આદિ બન્યાં
બાદ, ભેજ ન લાગે તેવાં સાધનોમાં પેક કરીને રાખવું.” 3) ઘણીવાર, મિઠાઈ આદિ બની ગયાં બાદ, તેને બરાબર ઠંડુ કર્યા
વાય જે ગરમા-ગરમ જ ડબ્બામાં ભરીને તરત પૈક કરી દેવામાં આવે, તો બંધ ડબ્બામાં બાફ થવાને લીધે , ભેજ લાગણી અથ અને ટૂંક સમયમાં જ શની સંભાવના પણ થાય છે. તેથી, મિઠાઈ બાદ
ચૂૌથી ઉતાર્યા બાદ , બરાબર કરી જાય, પછી જ ડબ્બામાં ભરવા. (૩) આજની બનાવેલી રોટલી, જે બીજે દિવસે વાસી થઈ જવાથી |
ન વાપરી શકાય , તો પછી, બ્રેડ-પાંઉ તો કેટલાંય દિવસનાં વાસીહોવાં છતાંય, શ્રાવકો તેને કઈ રીતે વાપરી શકે? વાસી રોતીમાં, તેજને લીધે જેમ નિગોદ-ગની ઉત્પત્તિ થઈ જાય છે, તેમ જ, વાસી બ્રેડપાંઉ આદિમાં પણ, જ્ઞાતિની ઉત્પત્તિ થઈ જવાથી, કાયમ માટે , ન વાપરી શકાય. શરૂઆતની અવસ્થામાં, નિગોદકદાચ ન દેખાય કારણ કે, બ્રેડ-પાંઉ ને રંગના હોય છે, તે જ રંગની વિધeગોદ તેમાં થઈ જવાથી, શરૂઆતની અવસ્થામાં, ઉત્પન્ન થવા છતાંય, આપણને કદાચ ન દેખાય પરંતુ, એ જ બ્રેડ-પાંઉ, વધારે દિવસ રહે, તો તેની ઉપર ચિક્કાર ગની ઉત્પત્તિ , માપણને | સ્પષ્ટપણે જોવાં મળે છે. -