________________
मध्य रानिधी जीये पडया भांडतुं मने अघोर पहेला तन सूकજતું. પછી, તે ઊભું થવા માંડતું અને મધ્યશનિ પહેલાં તદ્દન 'ટટ્ટાર થઈ જતું. બંગાળમાં એક ખારેકુનું વૃક્ષ એવું હતું કે, જે, રાખે ત્રણ વાગે તો નીચે પડી જતું અને મધ્યાહન પછી ઊભું થવા માંડતું અને સાંજ સુધીમાં બરાબર ઊભું થઈ જતું. આને પણ, નિદ્રા અને
ગ્રતિનો ભાવ સમજવો. (૧) ભય : જીવંત પ્રાણીઓ માટે આહાર, નિદ્રા, ભય અને મૈથુન - એ
યાદ સંતાઓ મોટી ગણાય છે. તેમાંથી , આહાર અને નિદ્રાની, વાત - - - ઉપર આવી ગઈ. દુર્વ ભય સંબંધી વિચાર કરીએ. જ્યારે પ્રાણીને - - ભય લાગે છે, ત્યારે તે કંપે છે, ઘણીવાર, ચીસ પા પાડે છે અને ---- કોઈ સ્થળે ઉપાઈ જવાનો પ્રયત્ન કરે છે. આમાં, અનુવિધા. એટલે જ
જીવન- સંરક્ષણની વૃત્તિ મુખ્ય હોય છે. નિરીક્ષણ તથા પ્રયોગો
એમ બતાવી ખાયું છે કે, વનસ્પતિને પણ અમુક સંયોગોમાં ભય . - લાગે છે અને ત્યારે તેનાં શરીરમાં , અંતર્ગત કેટલાંક રફારી થાય છે. લજામણીનાં પાંદડાંને આપણો સ્પર્શ થતાં જ, તે એકદમ બીડાઈ જાય છે. આને ભય સંજ્ઞા સમજવી. તેમાં લજા પણ મીખ્રિત હોય છે. | મૈથુન : મનુષ્યાદિ પ્રાણીઓની પેઠે, વનસ્પતિમાં પણ, મૈથુન સંતા જોવામાં આવે છે. પ્રાચીન પુરુષોનાં કથન મુજબ, અરડ, બકુલ,
ફણસ , કુરબક, તિલક વગેરે વૃક્ષો, સાલંકાર નવયૌવના સ્ત્રીનાં - - પાદપ્રહારથી, તેનાં મુખનું તંબુલ નાંખવાથી , તેનાં સસ્નેહુ આલિંગનથી, - -તેમ જ તેનાં હાવભાવ- કટાક્ષયુક્ત સ્વરથી , જલ્દી ફળ આપે છે.
-આધુનિક યુગનાં પુરુષોએ, આ વસ્તુની , અન્ય રીતે, પુષ્ટિ કરી છે. - તેઓ કહે છે કે, પુષ્પોમાં - સ્ત્રીકેસર અને પુંકેસરની – રચના હોય છે. તે બંનેનો સમાગમ થવાથી ફૂલની ઉત્પત્તિ થાય છે. વાન્સ અને ઈટાલીમાં, વૈલિમ્મરિયાં અને સ્પાઈરેલિરા- નામનાં જળરૌપાઓ થાય છે. તેનો સમાગમ કેરત પમાડે એવો છે. જયારે, નારીફૂલ જળની સપાટી પર આવે છે, ત્યારે નર-ફૂલ પોતાનાં રોપામાંથી છૂટું પડીને તેની પાસે જાય છે અને તેને અડતાં જ ફાટે છે. આથી, તેનો પણ નારી- ફૂલમાં પડે છે. બીજી પણ કેટલીક વનસ્પતિઓ વિરો, એવી જ કે ના પ્રકારની, હકીકતો નોંધાયેલી છે. તેથી, વનસ્પતિમાં મૈથુન સંજ્ઞા હોવાનું સિફ થાય છે. આવી સંજ્ઞા, ચૈતન્ય શક્તિ વિના, કેમ સંભવી શકે તે
P P P P P P P PPP } ] ]] ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧
(૧પ) કોધ: કૌનદ વૃક્ષ, મનુષ્યનો પંગ બાંગતાં, હુંકાર કરે છે –
તે ક્રોધનો ભાવ જણાવો. (૬) ' માન : સદંતીના છોડમાંથી પાણી ટપકે છે, તે એવા માન કે | | ખડુંકારથી કે, ‘હું સુવર્ણસિદ્ધિ કરાવનાર છતાં લોકો દુખી ઠેમ છે?' (9) માયા: ઘણું કરીને , સઘળી વેલડીઓ, પોતાનાં પાંદડાંથી કૂળને- પાવે છે, તે માથાનો ભાવ જણાવો. (૧૮) લોન: “શ્ચત અર્ક' એટલે ધોનો આકડો, પલારા એટલે ખાખ
અને બિલીવૂલ વગેરે પોતાનાં મૂળ, ભોયમાં રહેલાં નિધિ તરફ લંબાવે
છે અને તેનાં તર૬ ફેલાઈ જાય છે, એ લોભનો ભાવ જોવો. - (૧૯) ઓગસંજ્ઞા : નબળો અંકુર પણ, ઢેફાં છે દિન ભટા ફોડી, બહાર
નીકળે છે, તે ઘiતા જાણવી. અથવા, વેલાઓ, ગમે ત્યાં ઉગા• 1 હોય છતાંય, પડવા માટે ઝાડ,વાડ વગેરે તરફ સહજ રીતે, પોતાની
મેળે વળે છે અને તેનાં ૫૮ થડે છે , વીંટળાય છે - તે વસંજ્ઞા જણાવી. (૭) હર્ષ : કેટલીક વનસ્પતિખોમાં , અકાળે, ફળ-ક્ષ ખીલી ઉઠે છે,
- તે દુશ્મનો ભાવ જણાવો. -- (ર) શીક કેટલીક વનસ્પતિઓ , અકાળે સૂકાવા લાગી છે, તે શીકનો
| ભાવ જાણાવો. - - - (ર) કાગ્રણા રાતિ દલ અને કુંડલ વગેરે વનસ્પતિઓ , મેઘગર્જનાથી
પહૃાવિત થાય છે - તે વાદગ્રહણની શક્તિ સમજવી. વળી, 9 તથા છોડવાઓ ઉપર, સંગીતની અસર થાય છે કે તે પણ શબ્દ -
ગ્રહણ શક્તિ સમજવી. 63) રૂ૫ ગ્રહણ રાતિ : કુરબકાદિ વૃક્ષો, સાલંકાર, નવયૌવના સ્ત્રીઓનાં
સાંનિધ્યથી ફળ આપે છે - તે રૂપગ્રહણ શક્તિ સમજવી. - (૨) ગાંધગ્રહણ શક્તિ : કેટલીક વનસ્પતિ એવી હોય છે કે, જે ધૂપની
| સુગંધથી વધે છે – તેને ગંધગ્રહણ રાતિ સમજવી. (૫) ૨ ગ્રહણ શક્તિ: બધી વનસ્પતિઓ , મુળથી રસગ્રહણ કરે છે અને - શેરડી જેવી કેટલીક વનસ્પતિઓ, મિમાંથી , મધુર રસ , વિશેષ
પ્રકારે ખેંચે છે - તે રસગ્રહણ શક્તિ સમજવી. -(ર) સ્પગ્રહણ શકિત : વનસ્પતિને અડકતાં, તેનાં શરીરમાં સ્પંદન થાય છે
અને લજજાવંતી વગેરે સંકોચાઈ જાય છે તે સ્પગ્રહણ શક્તિ સમજવી. (૨) રોગ : જૈમ જીવંત પ્રાણીઓને, જુદી- જુદી જાતનાં શો લાગુ પડે છે,
()
If Free,