Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished

View full book text
Previous | Next

Page 73
________________ PPP ) વાપરી જવાનું છે. પરંતુ ફેંકવાનું નથી. બાકી, ને તે પાણીકુકી દેવાય, તી મીઠાવાને લીધે ડીડીઓ ખેંચાઈને આવશે અને તેની વિરાધના ઘરો. વળી અંદુ હોવાને કારણે અસંખ્ય સંભૂમિ પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ પણ ઘરો માટે વાપરી જ નાંખવું જરૂરી છે, અન્ય ફળોનાં બીજ માટે પણ આ રીતે સાવધાની વરતવી. બનોનાં રસોડામાં ઘતી પકાયની હિંસાના શું ફૂળ આપણને ભવાંત૨માં - નરકમાં મળી શકે , તેની સરખામણી તથા નરકમાં રહેલ ૧૫ પરમાધામી રાક્ષસનો ચિતાર નીચે મુજબ છે : પરમાધામીનું નામ એકેન્દ્રિય પણ આપણી હિયા [આપણને નરકમાં પરામાધાની દ્વારા અપાતું ફળ અંબ-- -પેટ મeટી ભરાઈ જાય છે. સરખામણીમાં, --પૈારવા માટે બીજી વનસ્પતિનો વધારે ઉપયોગ કરવો પડે છે, ત્યારે માંડ માંડ 1 પેટ ભરાય છે. ( કેળાં લગભગ બારે માસ મળતાં હોય છે અને સસ્તાં પણ હોય છે. બીજી વનસ્પતિ -તથા કૂટ સીઝનલ હોય છે અને મોંઘ { પણ હોય છે. - કેળાંમાં calcium નું પ્રમાણ પણ વધારે હોય છે. માટે, તે આરોગ્ય માટે પણ હિતકારી છે. - - આ બધાં કારણોસર, તથા ફૂટ-વનસ્પતિની વિરાધના | ઘટાડવા માટે, આપણાં ઘરમાં, શક્ય એટલો વધારેમાં વધારે 1 કાચાં + પાકાં કેળાંનો ઉપયોગ કરવો, ફાવશે ને ? - ક૨)! પેનાં બીજ સયિત રૂપે હોવાથી, દરેક બીમાં જીવ રહેલો છે. તેથી, જયારે પેરુનો વપરાશ, એકાસણા- બિયામણાંમાં કરાતો હોય 1 અથવા સાધુ-સાધ્વીજી નગવંતને વહીરાવવાં હોય, તો હરેક બીજ અને છાલ કાઢી નાંખવા પડે. ત્યાર પછી, ૪૮ મીનીટ બાદ , તે 1 અચિત બને છે. પેરુંનું શાક જયારે પણ બનાવવામાં આવે છે, -1 ત્યારે ગમે એટલું ચઢાવવાં છતાંય, તેનાં બીજ, પૂરેપૂરાં ચઢતાં ન હોવાથી , પ્રાયઃ અયિત થતાં નથી. મારે , સાધુ-સાધ્વીજી ભગવંતને કે એકાસણા- બિયાસ@tiમાં ચાલી શકે નહીં'. ને બીયાં સંપૂર્ણપણે 1 કાઢી નાંખ્યા હોય, તો જ તેનું શાક ખપી શકે. શાક બન્યાં બાદ, એક પણ બી જે પાછળથી નીકળે, તો સચિતની વિરાધનાનો દંડ | લાગે છે. તેથી, જો શક્ય બને તો, પરુનો વપરાશ છોડી દેવો. - 1 ---(૬) કેરીનાં ગોટલાંનો વપરાર કર્યા પછી, કેવી રીતે નિકાલ કરશો - તો હલ્વે સમજી લો કે કેરીનાં ગોટલાં સચિત છે. માટે કેરીનો રસ કાવ્યાં પછી, તેને હૂળવે હળવે પાણીથી સાફ કરીને , કપડાંથી હળવેથી માની લૂછીને - કોરાં કરીને , ઝાડ-વૃક્ષ નીચે , તડકો ન આવે તેવાં સ્થળે , પઠવી દેવાં. (બીજાં કૂળોનાં બીજ પણ આ રીતે | જયણાપૂર્વક પાઠવવાં. જો કેરી, મોઢેથી વાપરી હોય , તો ૪૮ મીનીટ | બાદ, તેમાં સંમૃદ્ધિમ પંકિય જુવો ઉત્પન થઈ જાય છે. માટે, તેને ૪૪ મીનીટ પહેલાં જ , પાણીથી ધોઈ, સાફ કરીને, ઉપર જણાવ્યાં મુજબ પદવી દેવાં . ધોવા માટે વપરાયેલ પાણીને અંબરીરા eeceed યામ સબલ ૫. સદ્ - 6 เเเเเเเเเ ૬.—ઉપદ્ર . કાલ . આપણે અનાજ ઉછાળીએ , |-- ઉછાડીને પછાડવાનું -1 શાક -બરફ ઉછાળીએ. | ડામ કરે. |• આપણે ટુકડાં કર્યા હોય . અંબે જેને અધમુઆ કર્યા - તૈનો જયુસ બનાવીએ હોય તેને પીસવાનું કાર્ય કરે • ફૂટ વારે કાંટાવી ખાઈએ- - ભાલા નોકવાનું કર્ય કરે. શામ્બાજુનાં ગર કાઢીએ- • આંતરડાં બહાર કાઢે અને તેનાં સંભારીયાં કરીએ• સોયા ઉપર શકવાનું શાકના | રોકવાની, ભૂવાની Grill બનાવવી -- દિયા કરે • શાકભાજી, ફૂટ સુધારીએ | • ટુકડાં કરવાનું કામ કરે • મગ-મકાઈ શકીએ - | - તવી પર રૌવવાનું ઢોસા બનાવતાં , ઈસ્ત્રી કરતાં કામ કરે. - પાણી ગરમ સપાટી પર છાંટીએ ! | • મલાડ કરીએ તે _ |• કચુંબર કરે • ભીંડા, ગવારનાં ડીઝીયા કાઢીએ : અવયવો છે. • ફૂટનું ડેકોરેશન કરીએ, | જીવોને લાઈનમાં ઉભા ! પ્રશસા કરે કરી પ્રશંસા કરે,પછી ૨ ડાં કરે . 2. ૯. . મેહુીકાલ અસી पत्रधनु

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198