________________
(૧૬13)
5 છે સાધારણ વનસ્પતિકાય -
पिनस्पतिडायनो जीने प्रडारा
કુંભ વાળુકી વૈતરણી
DO) , ,
: મરચાં-ભાચાં તળીએI• જીવોને કંeનીમાં તને--- • મગ, ધાણી રોકીએ - જીવને રેતીમાં રોટે. • શાકભાજી, કઠોળ |. અશુચિ નદીમાં ડુબાડે. ૧
પાણીમાં પલાળીએ * ફૂટ - શાકની છાલ ઉતારે | * ચામડી ઉતારે • ફટાકડાંના અવાજ, ૬૬૨ની | • મોટો અવાજ કરે સીટી વિગેરેનાં અવાજથી | જેથી કાનનાં પડદાં એકેન્દ્રિય જીવને ગભરાવે ફાટી જાય.
ખર મહાઘોષ
| આસોપાલવ વિગેરેના તોરણોનો આજકાલ છૂટછાટથી ઉપયોગ થતો જોવા મળે છે. તેનો શક્ય તેટલો બિનજરૂરી ઉપયોગ પોતાનાં ઘર, દુકાન, વાહન, સામાજિક પ્રસંગોમાં ટાળવાનો છે. ન છૂટકે Éપયોગ કરવો જ પડે તો, ધ્યાન રાખવાનું કે ઘરનાં મેઈન દ૨વાજ ઉપર નળી ઉપર લગાડેલ હોય , તો દરેક વખતે દરવાજો ખોલ- બંધૂ કરતી વખતે, તેના હલનચલના થી તે વનસ્પતિકાયનાં જાવોને માસ પહોંચે છે. માટે સાધુ- સાધ્વીજી : ભગવંત ને વહોરવા આવ્યાં હોય તો ઘરમાં પ્રવેરા ન કરે અને ; આ રીતે સૂપાબ દાનનો અવસર ગુમાવવાનો વખત પણ આવી ! શકે છે. માટે, જરૂરી ન હોય ત્યારે , વિવેક પૂર્વક દરવાજે- જાળી ! ખોલતાં વચ્ચે ન આવે, તેમ તેનો ઉપયોગ કરવો.
તેવી જ રીતે, સવારે ફૂલ આવતાં હોય અને જે જાળીમાં ફસાવેલાં હોય , ત્યારે પણ આવું બની શકે છે. તે ટાળવા માટે, - નાની ખીલી જે બાજુની ભીંત લગાડેલી હોય, તો તેના ઉપ૨ ] - નાની શૈલીમાં ફૂલ રાખીને ટીંગાડી શકાય અને આ રીતે, દરવાજોજાળી ખોલતી વખતે તેનું ક્લનચલન ટાળી શકાય છે.
eeeeeeeeeeeee
ད ད ན ན ནི ནི ད ད ད ད ན་ནན་ན་ན་
૨ વ્યાખ્યા સાધારણ વનસ્પતિકાય (અનંતકાય) : જે વનસ્પતિનાં એક જ
શરીરમાં અનંતા જીવો રહેલાં હોય, તે ‘સાધારણ વનસ્પતિકાય'
કહેવાય છે. તેને ‘અનંતકાય' પણ કહેવાય છે. દા.ત. : બટેટાં , બીટ, ગાજર , આદુ, લસણ, મૂળાં , કાંદા , શક્કરિયાં ,વગેરે
તમામ કંદમૂળ, લીલ, ફ, શીવાળ (સેવા) , લીલી હળદર, લીલી આદુ, બિલાડીનાં ટૉપ, કચુરો , મોથ, ઘોર, કુવાર , ગળો | વગેરેને સાધારણ વનસ્પરિદાય કહેવાય છે.
ઉપર બતાવેલ તમામે તમામ સાધારણ વનપતિઓનાં એક જ શરીરમાં અનંતા જીવો, એકી સાથે રહેલાં હોવાથી, સાધારણ વનસ્પતિકાયના જીવોને ‘અનંતકાય’ તરીકે પણ કહેવાય છે. - આ રીતે, સાધારણ વનસ્પતિકાયનાં એક શરીરમાં અનંતા જીવી હોય છે. અને બાકીનાં પૃથ્વીકાય વગેરે અન્ય એકેન્દ્રિય જીવોનાં , એક શરીરમાં એક જ જીવ હોય છે. - એનો અર્થ એમ થયો છે, પૃથ્વીકાય, અપડાય , તેઉકાય, વાઉકાયાદિ જીવોની નાનામાં નાની કણ , ટીપું, અંરા જે આપણને દેખાય છે, તે અરખ્ય શરીરોનો પીંડ હોય છે. એટલે કે, અસંખ્ય શરીરો ભેગાં - થયાં પછી જ, પૃથ્વીકાયાદિ જુવો આપણને દેખાય છે, બાકી ન દેખાય. - પ્રત્યેક વનસ્પતિનાં એક શરીરમાં એક જીવ હોય છે, અને તે ચર્મય વગેરેથી દેખી શકાય છે. - પૃથ્વીનાં દેખાતાં નાનામાં નાનાં કણમાં, અસંખ્ય શરીર અને અસંખ્ય જુવો છે. અને આખી દુનિયાનાં બધાં પૃથ્વીકાયની અમીષાએ વિચારીએ, તો પણ, કુલ અસંખ્ય શરીર અને અસંખ્ય જુવો જ હોય છે. - આ રીતે, પાણીમાં દેખાતાં નાનામાં નાનાં ટીપામાં, દેખાતાં નાનામાં નાનાં અગિકણમાં, સ્પરથી અનુભવાતાં નાનામાં નાનાં વાયુમાં, અસંખ્ય શરીર અને અસંખ્ય જુવો હોય છે. તથા, આખી દુનિયાનાં સર્વ પાણી, અનિ, વાયુ વોરેની અપેક્ષાએ વિચારીએ, તો પણ, અસંખ્ય સારી અને અસંખ્ય જુવો જ થાય છે. - સાધારણ વનસ્પતિના દેખાતાં નાનામાં નાનાં ડણામાં અસંખ્ય શરીર અને અનંતા જુવો હોય છે. (દરેક શરીરમાં
આ રીતે, આપણાં રોજંદા જ્યનમાં ચાલતી, પ્રત્યેક વનસ્પતિ કાયનાં અવોની બિનજરૂરી area-tતતirer વિરાધનાથી બચવાનો ! ફક્ય તેટલો વધુમાં વધુ પ્રયત્ન કરવો. ફવિરો ને ? - પ્રત્યેક વનસ્પતિકાયનો વિભાગ સમાપ્ત :