________________
શ્વક (૧૫)
rઈન્દ્રિો વાન દવાથી ; વ્યક્ત વૈદા હોય છે. બંધ રૂમમાં, મોઢે ડુથી ભરાવેલ, દોરડાંધી બંધાયેલ માણસને થતી અવ્યક્ત પીડાની જેમ. એટલે કે, ભયંકુર પીડાં ઘવા છતાંય , પીડ વ્યકત ન કરી શકે.--
અનંત-અનંત જાવો હોય : આખી દુનિયાની , સાધારણ વનસ્પતિની અપેક્ષાએ વિચારીએ, તો પણ, અસંખ્ય શરીર અને અનંત જીવો થાય છે. - પ્રત્યેક વનસ્પતિમાં તો ‘એક શરીર' અલગ-અલગ દેખાય છે. આખી દુનિયાની અપેક્ષાએ વિચારીએ , તો પ્રોડ વનસ્પતિકાયનાં અસંખ્ય શરીર છે અને અસંખ્ય : જીવો છે." - પૃuીડાયાદિ સર્વે સ્થાવર જીવોની અપેક્ષાએ વિચારીએ, તો આખી દુનિયામાં, સ્થાવરનાં અસંખ્ય શરીર અને અનંતા-જીવો હોય છે.
|
ગોદનું સ્વરૂપ (લીલ ફગાદ) - લોકમાં, નિરોદનાં સૂક્ષ્મ છે બાદ૨) અસંખ્યાત ગૌનાં છે. દરેક ગોળામાં, અસંખ્યાતા નિગોદ (સાધારણ વનસ્પતિકાય)ના શરીરો છે, તે દરેક શારીરમાં, અનંતઅનંત જીવો હોય છે. - સોયની અણી જેટલો પછુ સાધારણ વનસ્પતિનાં જેમ કે. બટેટાનો) હgિણયો લેવામાં આવે, તો તેમાં પણ નિશીદનાં અસંખ્ય ગૌળાં હોય છે અને તે દરેક ગોળામાં અસંખ્ય શરીર અને તે | દરેક શરીરમાં અનંતા- અનંતા જીવો હોય છે.
સવાલઃ પૃથ્વી આદિનાં દેખાતાં નાનામાં નાનાં કણમાં અસંખ્ય શરીર
&ય છે અને આખી દુનિયાની પૃથ્વી આદિ ભેગી કરીએ, તો પણ, અસંખ્ય શરીર ? તો બંનેનું રીટલ સરખું થયું કહેવાય . - -આ કઈ રીતે બને ? જ્વાબ: નાનું અસંખ્યાતુ, તૈનાથી મોટું અસંખ્યાતુ, તેનાથી મોટું
અસંખ્યાતુ - એમ અસંખ્ય અસંખ્યાતા છે. માટે , અમુક
જગ્યાએ નાનું અસંખ્યાતું સમજવું અને અમુક જગ્યાએ તેનાં --- કરતાં મોટું અસંખ્યાતું સમજવું. આમ ટોટલ સરખું ન થાય,
0
સવાલ: સાધારણ વનસ્પતિકાયનાં એક જ શારીરમાં અનંતા જુવો કઈ
રીતે હોઈ શકે ? જવાબઃ સાધારણ વનસ્પતિનાં એક જ શરીરમા, અનંતા જીવો પોતાનાં
આત્મપ્રદેશોને એક બીજાનાં આત્મપ્રદેશોમાં સંક્રમીને છે, જેમ, એક જ ઓરડામાં, સૌ દીવા પ્રગટાવવામાં આવે, તો દરેક દીવાનો પ્રકારે એક બીજામાં સંક્રમીને રહે છે, તેમ.
༈ ། ། ། ། ན ད ན ད ད ད ད ད ད ད ནན་ན་ན་ནད
સવાલઃ લીલ, ગ, સેવાળ એટેલે શું ? તેને કઈ રીતે ઓળખવા? 2 જ્વાભાઈ ભીલ બિલ્ડીંગનાં કમ્પાઉન્ડમાં અથવા દિવાલાદિ ઉપર , બૈજનાં
- કારણો, જે લીલી વનસ્પતિ દેખાય છે, તે “લીલ' કહેવાય. - તે માત્ર લીલા રંગની ન હોય, પરંતુ તે ઉપરાંત, કાળાં ,, -- ભૂખરાં, ચોકલેટી અને સફેદ રંગની, એમ કુલ પાંચ વર્ષની
*લીલા1િોદ) હોય છે. ફૂગ : વાસી રોટલી, મિઠાઈ વગેરે ખાવાની વસ્તુઓ ઉપર, T બૈજનાં લીધે , તે વસ્તુનાં રંગની જ થતી , રૂ જેવી મુલાયમ
- વનસ્પતિને ‘’ તરીકે કહેવાય? - 15 સેવાળ: સરોવર, તળાવ વગેરેનાં પાણીનાં ઉપરના ભાગમાં
પથરાયેલ, લીલોતરીનાં પડને , ‘સેવાળ' તરીકે ઓળખાય.
છે |
સવાલ: સાધારણ વનસ્પતિનાં જુવોને દુખ હોય ખરાં? જવાબ; સાધારણ વનસ્પતિનાં જીવોને તો ભયાનક દુઃખ વેદના હોય છે.
સાતમી નચ્છનાં જુવોનાં દુઃખ ડરતાંય અનંતગણ દુઃખ તેમને તૈય છે. ફૂડ એટલો જ છે સાતમી નરકનાં જીવોનું દુઃખ | વ્યક્તપણ હોય છે, જ્યારે, સાધારણ વનસ્પતિનાં જીવોને
છ સવાલ સવાલ: કંદમૂળ, દલીલ, ફૂગ, સેવાળ, નગોદાદ સાધારણ વનસ્પતિકાય
(અનંતકાય) જીવોનાં , માત્ર એક શરીરમાં રહેલાં જીવોની જંગલી
સંખ્યા કેટલી જ્વાબ' નિગોદાદિ અનંતકાય જીવોનાં માત્ર એક નામાકડાં શરીરમાં રહેલ
+ડાના કામ