________________
-
• ઉત્પન થયેલ છે. તેથી, વારંપતિ પ્રત્યે, આપણાં હાથમાં, - સહજપણે માપણાનો પરિણામ (રણ) વર્તે છે. હવે, તિથિનાં દિવસે, જે આપણે રાણપૂર્વક લીલોતરી વાપરતાં હોઈએ , અને તે જ ક્ષણે,
આપણે આયુષ્ય બંધાય (આયુષ્યનાં બંધ પડે તો), તો , જેવી મતિ તેવી ગતિ' નાં નિયમ અનુસાર, આવતાં ભવમાં , આપણને વનસ્પતિનાં ભવમાં દોડાઈ જવું પડે. તેથી, તિથિનાં દિવસે, 1 ચુસ્તપણે વનસ્પતિનો ત્યાગ રાખવી,
ને શક્ય બને તો, સૂકવણીવાળાં લીલાં શાક પણ , તિથિનાંFદિવસે વાપરવાનાં ટાળવાં. જેમને કઠોળાદિ વાપરવાથી, વિરોષ પ્રમાણમાં, 'વાયુ, પિત્ત, એસિડીટી વગેરે મોટી શારીરિક તકલીફ થતી હોય, તેવાં લોકો કદાચ સ્વાથ્યની દૃષ્ટિએ, સૂકવણી વાપરે તો વાંધો નથી. પરંતુ, આવાં કોઈ વિરોષ કારણ વિના , જે આપણે તિથિનાં દિવસે, સૂક્વણી વાપરવાનું રાખીએ , તો તિથિના દિવસે, વનસ્પતિ ઉપરનો આપણો રાગ ઘટાડવાનો , તોડવાનો , નાની ભગવંતોનો આશય , ન સચવાય. કારણ કે, તિથિનાં દિવસે સૂકવણી શાક વાપરતી વેળાખે, વાપરનારને તો જાણો કે “હું લીલોતરી જ વાપરી રહ્યો છું.' એવાં બાવો- પરિણામો ઉભાં થાય છે, ઍટલે , લીલોતરી ઉપરનો રણ તો | ઉભો જ રહ્યો ને ! રણ તોડવાનાં બદલે વધુ તાડો થાય. | બગીચા ઘીરે ફરવાનાં સ્થળોમાં રહેલ ઘાસ ઉપર ચાલવું, બેસવું કે સૂવું નહીં. અરે ! ઘાસને અડાય પણ નડ્ડ. પાર્ટી પ્લોટ, - ગ્રાઉન્ડ, મેદાનાદિ સ્થળોમાં , સમજુ. વિવેકી શ્રાવકો, પોતાનાં ઘરનાં ! કોઈપણ સાંસારિક કે ધાર્મિક પ્રસંગોમાં , જમણવારાદિ નગોઠવે. સમજુ શ્રાવકો આવી ભૂલ પોતે તો ન જ હશે, પરંતુ, પ્રેરક રૂપે બનીને, બીજ પાસે આવા પ્રસંગોની ગોઠવાદિ કરાવે પણ નહીં. કોકનું આમંત્રણ મળવા છતાંય, આવા પ્રસંગોમાં જવાનું શ્રાવક ટાળી દે છે. કારણ કે, કોકે ગોઠવેલ આવાં પ્રસંગોમાં , હાજરી આપવા માત્રથી પણ, મોઢ પાયે થયેલ વનસ્પતિની વિરાધનાની અનુમોદનાનો દંડ લાગે છે. તાજું જન્મેલાં બાળકનાં સુકોમળ શરીરનાં ૩-૫ કરોડ રૂંવાટામાં, એક સાથે, ૩.૫ કરોડ ધગધગતી સોય ભોંકવાથી, પીડા નાના બાળકને થાય છે, તેનાં કરતાં અનેકગણી વધારે પીડા, ધામાદિ વનસ્પતિનાં જીવોને, અડધા માનવી, થાય છે. જે અડવા માગથી આ પીડા હોય,
'' ૧ ૨ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ 1HLEEEEEEEEEE
૦ ૦ - - - - *** ! ! ! ! !!! 1111 111111111111111111
- - - - - -
तोते वनस्पति उपर यालयाधी, सयाधी, सूयाधीशमाफिया કરવાથી, પીડા વધારે કે ઓછી ૧૧ - પાટF-પ્લોટ વગેરે સ્થળોમાં તો થોડાં થોડાં દિવસે, બલડોઝર કટારાદિ ફરાવીને , વનસ્પતિને કાપવામાં પણ આવે છે. આ રીતે કપાતાં, એકેન્દ્રિય રૂપે રહેલાં , એવાં વનસ્પતિકાયનાં જાવોની વૈદના કેટલી અને કેવી હશે ? વનસ્પતિ ઉપર ચાલવાથી, નિર્દોષ વનસ્પતિનાં જીવીને-" fકયડવાનાં દંડ રૂપે, ભવાંતરમાં આપણને પણ વનસ્પતિના ભવમાં જયારે ગોઠવાઈ જવું પડશે અને ત્યારે આપણી ઉપર રા ફેરવવામાં આવશે 'તો ત્યારે સમાધિપૂર્વક આ વેદનાને શું આપણે સહી શકી ? | -- રીવી. ઉપર અથવા તો રૂબરૂ સ્ટેડિયમે જઈને, ક્રિકેટ મેચ જોવાથી, ઘણાં મોટા પ્રમાણમાં થતી વનસ્પતિકાયની હિંસાનો દંડ લાગે છે, જે - ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ મેચ રમાય છે, તે પૂરેપૂરા ગ્રાઉન્ડ પર, ઘાસ રહેલહોવાથી , સતત bo -કલાક સુધી, ક્રિકેટરો દ્રારાં, આ ઘાસની ઉપર દોડાદોડ કરવાથી , વનસ્પતિનાં જીવોની વિરાધના થાય છે. તે સંપૂર્ણ વિરાધનાનો દંડ, જેનારાઓને માથે પણ લાગે છે. કારણ કે, કર, કરાવણ અને અનુમોદન - હાયનાં સરખાં કુળ કહ્યાં છે. આ મેચ રમત પૂર્વે, ગ્રાઉન્ડ ઉપર , જાણી જોઈને , ઘાસ ઉગાડાય છે અને ત્યારબાદ, થોડાં થોડાં દિવસે, ઉગેલાં ઘાસને બુલડોઝરનાં કટર દ્વારા કાપીને સમતલ કરવામાં આવે છે. પૂર્વે કહેલ પ્રમાણે, ઘાસને અડવા નામથી {થતી વનસ્પતિનાં જીવોની કિલામનાનો દંડ, ૨ જેનારાઓને ન લાગે? (૬) જ્યાં ચારેબાજુ લીલી વનસ્પતિ પથરાયેલી હોય, એવાં હીલ-
સ્ટેશન, બગીચાર ફરવાનાં સ્થળોમાં , ફરવા માટે ન જવાય. આ હરિયાળી (ઉreenery) માણવા અને ત્યારે, વનસ્પતિ જોતાં જોતાં,જે મનથી ગમી જાય , અથવા વાણીથી એની પ્રણાંમાં થાય તો, ચી#gણામાં ચીકણાં મોહનીય કર્મ બંધાય છે. ગમાડતી વખતે જે બાપ આયુષ્ય બંધાય, તો ચોક્કસપણે વનસ્પતિનાં ભવમાં હોકાઈ જવું પડે. વનસ્પતિનાં જીવોને (લીલી હરિયાળી) નેઈને રાજી થવાનું નથી, પરંતુ, તેમના પ્રત્યે દયા ચિતવવાની છે. વનસ્પતિનાં જીવોને જોઈને, રડતાં હાથે આપણે વિચારવાનું છે, “ ભૂતકાળની કીક ભૂલને લીધે, આ અવોને, વનસ્પતિનો ભવ મળ્યો છે. જે ભવમાં , વૃક્ષનાં પાંદડાં બનીને આખી જંદગી, માત્ર ને માન ઉંધા લટકવાનું અને ઠંડી, ગરમી, વરસાદદિ તમામ
'
'