________________
' 'o ૧૧ ૧ ૧૧૧૧
પરિવારજનોને બઘાઘવ માટે વહેતી ત•ran capteún ceo:' વગેરે સચિત મીઠાનો ત્યાગ કરવો. અને રસોઈ આદિમાં વે પછી, *સદ સિંધાલુ મીઠા'નો વપરા શરૂ કરી નાંખો. ફાવશો ને? તમે જે તપાસ કરો તો, સફેદ સિંધાલૂણ મીઠું - ગમે તે કરિયાણા* અનાજની દુકાનેથી મળી રાકશે. સંસારમાં રહીને મીkiનો વપરાશ તો કરવો જ પડશે. પરંતુ, સફેદ સિંધાલુ મીઠું વાપરવાપી, બિનજરૂરી અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની હિંસાથી જે બચી શકાતું હોય તો પછી તે વિકલ્પ સ્વીકારવામાં અમલમાં લેવા માટે , ખોટે પ્રમાદ શા માટે કરવો? - આપણાં શરીરનાં ખાટોગ્ય માટે પણ સફેદ સિંધાલુ મી.ઠાંનો વપરાશ
તો અતિશય હિતકારી છે. આરોગ્યની દ્રષ્ટિએ તો, હિંધાલૂણ મીઠાંની - જેટલી પ્રાંસા કરીએ, તેટલી ઓછી છે. છ માખ, જીભનાં સ્વાદને પોષવા માટે, કોઈપણ ખાદ્ય પદાર્થોમાં ઉપરથી fકાયું મીઠું ભભરાવવું નહીં. કારણ કે, એક ચમચી ઘયું મીઠું , *બનાવવા માબ પી , ખોછામાં ઓછાં અસંખ્ય પ્રવીકાયનાં જીવોની વિરાધના થઈ જાય. “સફેદ સિંધાલુ મીઠું ' તો સ્વાભાવિકપણે
અયિત તરીકે જ મળતું હોવાને લીઘે , જરૂર પડે ત્યારે, કોઈ પણ - ખાદ્ય પદાર્થોમાં ખુશીથી વાપરી શકાય છે. તેમાં સચિનની વિરાધનાનો દીષ નહી' લાગે, અને ઘરમાં રોજની ચાલતી અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની બિનજરૂરી વિરાધનાથી બચવાનો ધણો મોટો હવાન આપણું
સમગ્ર પરિવારજનોને મળી રાકરો, (૮) ડાયું મીઠું ન વાપરતાં , પાડું મીઠું (બલવણ) વાપરવાથી અસંખ્ય
પૃથ્વીકાયનૌ તect વિરાધનાથી બચી શકાય. રસોઈ આદમાં બલવણ વાપરવાને બદલે ‘લાલ સંચર' મીઠું અથવા “મફેદ સિંધાલૂe * મીઠું વાપરવામાં લાભ ઘણો વધારે છે. કારણ કે, બલવણ મીઠું બનાવવા માટે તો , કાચાં મીઠાંને અઝિમાં તપાવીને , પાકું (અયિત્ત કરવું પડે. પરંતુ, સફેદ સિંધાલૂણ મીઠું (સિંધવ મીઠું પણ કહેવાય) તો સ્વાભાવિકપણે, પહેલાંથી જ અચિત્તર બજારમાં તૈયાર મળતું હોવાથી , અનિદ્રાયની 1વિરાધના કરવાની જરૂર જ ન પડે. આયુર્વેદની દ્રષ્ટિએ પ સિંધાલૂણ
વાપરવાથી બાયોગ્ય વદો છે. એટલે, શરીર અને આત્મા બંને સચવાઈ - જાય. ઇ., બolsterol , heart , kinત નાં દર્દFઓ માટે તો, | સિંધાલૂણ મીઠાંનો વપરાશ અતિશય લાભકારી બને છે. બીજી બાજુ,
T બજારમાં મળતાં બી દરિયાઈ મીkઓ તો , આપણાં શારીરનાં
આરોગ્ય માટે અત્યંત હાનિકારક બને છે. ( ડાયમંડ (હીરાબજારે) કે લોખંડ બનમાં કે સોની બારમાં જોડાનારાં
પણ, અસંખ્ય પૃથ્વીકાયની હિંસાની અનુમોદનાનાં માધ્યમથી , મોટી હિંસાના ભાગીદાટ બને છે. વાસણોનો ધંધો કરવો પણ ટાળવો; કદાચ જોડાઈ જ ગયા હોય તો વહેલી તકે , ફૂવાનો પ્રયત્ન કરવો . અને ન ટાય ત્યાં સુધી હદયમાં તેના માટે સતત દયા- પશ્ચાતાપનાં પરિણામો રાખવા, નિયમીતપણે થોડા-થોડા દિવસે આલોચના - પ્રાયશ્ચિત દઈને આત્મ- વિશાહિ કરી હોવી , પાપોનું પ્રક્ષાલન વહેલી તકે કરી લેવું.
આમ, ગ્રેનાઈટ આદિ પત્થરોનો તtrect ૮ indirect વ્યાપાર પણ શક્ય હોય તો ટાળી દેવો. બિલ્ડીંગ, ઇંસ્ટ્રાન હાઈનમાં દલાલી વગેરે પણ ન કરવી. (અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની જતાંeck * વિરાધનાનો દંડ અનુમોદનાનાં માધ્યમે વ્યાપાર કરનારનાં માથે કે
| દલાલી કરનારનાં માથે લાગતું હોવાથી 1) રિમરનાં બાંધકામ માટે , મોટાં પ્રમાણમાં આરસની જરૂર હોય
અને પૂરેપૂરી ખાણ ખરીદવા જતાં, ઘણું રાતું પડતું હોવા છતાંય, આરસની ખાખી ખાણ ન ખરીદાય, કારણ કે, એવું કરવામાં , ઘણાં મોટા પ્રમાણમાં થતી સચિત્ત પૃથ્વીકાયનાં જીવોની તirect વિરાધનામાં આપણને direct જોડાવું પડે અને આ વિરાધના તો specવંally આપણાં દેરાસર નિમિતે જ થતી હોવાથી , મોટો દોષ લાગે. જ્યારે બીજી બાજુ ,બજારમાંથી અયિત્ત પૃથ્વીકાય રૂપે મળતું તૈયાર આરમ ખરીદવામાં , કદાય પૈસાની દ્રષ્ટિએ ભલે મોંઘુ પડશે, પરંતુ , સચિત્ત પૃથ્વીકાયની વિરાધનામાં rect ન જોડાવાથી + ખાપણા નિમિત્તે ડpecવંય વિરાધના કરવાની મોટી | નુકસાની થી બચી જ્યાથી , જીવદયાની દ્રષ્ટિએ , આપણાં આત્મા માટે તો
આ વિકલ્પ સ્વીકારવું અતિશય હિતકારી છે. (૧૩) સપિત્ત પૃથ્વીકાયની મોટા પ્રમાણમાં તirect ખાવા inતtreet
વિરાધના થતી હોય , એવાં ખનીજ પદાર્થોની કંપનીઓનાં (નtness રોરો, ખરીદાય નહીં. અને " એક શેર પણ ખરીદવા ગયાં તો, આખી કંપનીમાં , મોટા પાયે થતી, અસંખ્ય પૃથ્વીકાયની વિરાધનાના આપણે
સરખે- સરખાં ભાગીદાર થઈએ છીએ (અનુમોદનાનાં માધ્યમ). (1) મુંબઈ - અમદાવાદની લીસી સડક (Express Highalay) ઉપ.
.
P
P
P
tu
.
P