________________
૩૭
, ઇ66 ,,,
b b b &
છે
T બરફ , આઈસક્રીમ અને ફ્રીજનું ઠંડુ પાણી-વાપરવાથી; '
અસંખ્ય અપકાયના જીવોની - હંસા થતી હોવાથી, શ્રાવકોએ તેનો વપરાશ ન કરવો. તાની ભગવંત કહે છે કે, શ્રાવકોએ તો, ઉડાખેલું પાણી વાપરવાં છતાંય , અંદરથી રાજી નથી થવાનું, ઉકાળેલું પાણી પણા, હદયમાં ડંખ-પશ્ચાતાપ અને વૈદના સાથે વાપરવાનું છે | કારણ કે, ઉકાળેલું પાણી ભલે અચિત્તપે છે, પરંતુ, અગ્નિાન માધ્યમે તેને ખચિત કરવાં માટે , અસંખ્ય ખનિડાય તથા અપકાયના }વોની હિંસ તો થાય જ છે. હવે, જ્ઞાની ભગવંત પ્રમાણે, ઉકાળેલાં પાણીનાં વપરારામાં પણ જો ડંખ રાખવાની વાત હોય, 'તો પછી, રાજનાં રેડ થઈને, માત્ર જન્મની આસક્તિ માટે , 1 કાચું પાણી કે ડ્રીજનું પાણી કે બરફ઼ાદિ તો કઈ રીતે વાપરી શકાય? તે શ્રાવકોએ જાતે વિચારી લેવું જોઈએ. -- --------
Bisleri , cold driots બાદ વાપરવામાં, અણગળ પાણીનાં વપરાશાનો મોટો દંડ લાગે છે. તેથી, જે હાલમાં જવું જ હોય, અને ત્યાં દota riots વગેરે વાપરવું જ હોય , તો ઘરેથી ગર લઈ જઈને, told drinks વગેરેને પૂરેપૂરું વ્યવસ્થિત ગાનીને જ વાપરવાની છુટ ફાવશે ને ? એટલે જ, ઠંડા પીણાં, આઈસક્રીમ આદિનો વપરાશ વહેલી તકે છોડી દેવો. પાણી પીવાનું માટલું ને ઘરે રાતનાં ભરાતું હોય, તો સવારે તે પાણીને પૂરેપૂરું ગાળ્યાંબાદ જ વાપરી શકાય. ૧૮ દેશના રાજા કુમારપાળ , રૌજ પોતાનાં " ૧૧ લાખ ઘોડાઓને તથા ૧૧૦૦ હાથીઓને પણ ફરજીયાત ગાળેલું , પાણી જ પીવામાં વપરાતાં હતાં. હાથી અને ઘોડાઓને ગાળેલું પાણી વપરાવવાની વાત જવા દો , યલો, ડમ-સે-૬મ, તમે અને તમારો પરિવાર ૧oo •. ગાળેલું જ પાણી વાપરે, એની પણ
ચોક્કસપણે ખાતરી છે તમે આપી શકશો ? (૫) ગરણtiધી કાચાં પાણીને ગાડ્યાં બાદ , તે ગરણીને દીરી fઉપર મૂકાવાય છું અને ગરણાંને હાથથી નીચોવાય પણ નહીં.
જો ગરણાંને સૂકવીએ અથવા નીચોવીએ તો ટારણમાંના ઉપરનાં 'ભાગમાં ગળાઈને આવી. છાયેલાં સૂક્ષ્મ નાજુડ પ્રસ વો તો ટૂંક સમયમાં જ પોતાનું આયુષ્ય પૂરું કરી નાંખશે. કારણ કે, નાજુક જીવો તો પાણીમાં જ ઉત્પન્ન થાય છે અને પારૂણીમાં “જ પોતાનું
જીવન ટકાવી શકે. તેથી, તે નાજુક સુકોમળ ત્રસ જીવોને બચાવવા માટે, ગરણાંને ઉપરનાં બે છેડાનાં માર્ગ , બે હાથની બે આંગળી દ્વારા -ધીરેથી પકડીને , બીજું કાચાં પાણીની ડોલમાં નાંખીને હલાવાય , તોતે નાજુક જીવો ધીરે રહીને સરળતાથી નીચે સરી પડે છે. પોતાનું આયુષ્ય જેટલું હોય એટલાં સમય માટે , તે કાચાં પાણીમાં પોતાનું
અસ્તિત્વ ટકાવે છે. પરંતુ તેની વિરાધનાનો દંડ આપણને લાગતો નથી. ૬) ઉનાળામાં બફારો ઘણો હોવા છતાંય, 2-3 વાર સ્નાન ન કરવું.
માત્ર એક જ વખત જે સ્નાન કરાય , તે પણ , શરીરની શદિનાં આશયથી તો ન જ કરી શકાય. અજેનો બાહ્ય દેહની શદિને ‘ના’ તરીકે માને છે. પરંતુ, પ્રભુનું લોકોત્તર રાસન તો કહે છે કે, બાહ્ય દેહુ શુદ્ધિ = દ્રવ્ય જ્ઞાન છે. કોઈ “વાસ્તવિક સ્નાન” નથી. જ્ઞાની ભગવંતની દૃષ્ટિએ , તત્વની દૃષ્ટિએ , દેહુ શુટિને નહીં પરંતુ આત્મ ઢિને વાસ્તવિક સંતાન રૂપે કહ્યું છે. જેમ જેમ, આત્માં ગુણોના વિકાસમાં | આગળ વધે, જીવથા વગેરે રાભ પ્રવૃત્તિ અને શાન વિચારોમાં આગળ વધતો જાય , તેમ તેમ આત્મવિહેમાં વધારો થતો જાય. વાસ્તવિક - ભાવ નાન થાય , ૨૪ કલાક આવું ભાવ સ્નાન કરનારાં સાધુ- સાધ્વીજી, વર્ષોનાં વર્ષો સુધી , બાહ્ય દ્રવ્ય જ્ઞાન ન કરવા છતાંય , તેમનાં શારીરમાંથી કોઈ દુધ ન આવે. ઉછું, દિવસમાં 2-3 વાર સ્નાન કરનારાં સંસારીના ચહેરા ઉપર જે ર્તિ- તાજગી - ચમક જોવા મળે એનાં કરતાં અનેક ગણી વધારે ર્તિ- તારી- ચમક પૂ. સાધુ- સાધ્વીજી ભગવંતનાં ચહેરા ઉપર સ્પષ્ટપણે જેવાં મળે છે. એટલે , આપણે પણ ટ્રવ્ય સ્નાનને વધુ મહત્વ ન આપતાં, ભાવ નાનમાં આગળ વધવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ, શરીર શુટિંના આશયથી સ્નાન કરવામાં , દેહાધ્યાસ પોષવા નીમિત્તે કર્મબંધ થાય છે. માન, પ્રની પૂજા કરવાનાં આવાયથી જ સ્નાન કરવાની છૂટ શ્રાવકીને મળે છે. લોહી- માંસ-પમળ-મૂત્રાદિ અનેક અરચિઓથી ભરેલાં આ શરીરથી , પ્રણ લોકનાં નાથ એવાં પ્રભુનો સ્પર્શ ન થઈ શકે છે. તેથી, માત્ર ને માપ્ત, પ્રભુ સ્પનાં શુભ આશયથી , પ્રભુને મળવાં તથા પ્ર–માં ભળવા માટે તથા પ્રભુ તુલ્ય બનવાનાં આરાર્થી જ સ્નાનની છૂટ શ્રાવકોને મળે છે. તેથી , જે દિવસે , સંજોગાવશાત પૂજા ન થાય, તે દિવસે શ્રાવકે રૂપાન ન કરી શકાય.
pppp IIIIIII