________________
પ૮)
छाप्रलुनी न तो आप मात्माने परमात्मा स्परपे - બનાવવા માટે કરવાની છે. આવાં પવિત્ર આશયથી પ્રભુ પૂબ માટે
એક ટંક જે સ્નાન કરાય છે, તે પણ, અલ્પમાં અલ્પ પ્રમાણમાં, ગાળેલાં, પરિમીત જલથી , જયણા - કાળજીપૂર્વક જ કરવું જોઈએ તો જ તે જ્ઞાન જ્ઞાની ભગવંતને માન્ય બને. આવાં પવિત્ર આરામથી નાન કરનાર સુશ્રાવકો, સ્નાન માટે ૫- ધ્યાસથી વધારે પાણીવાપરી જ ન શકે. આવી સમજ જેને ન હોય તે ભલે અડધી, પોણી,
એક, દોઢ ડોલથી. સાાન કરે, પરંતુ, તાત્વિક સમજ મેળવનાર - આત્મા તો ઓછામાં ઓછી પાણીનાં જુવોની વિરાધના કરીને, સ્નાનનું પોતાનું પ્રયોજન સાધી લે છે. મુંબઈમાં એવાં અનેક શ્રાવકો
તેમની આર્દિક સ્થિતિ પણ સારી હોય એવાં) છે, કે જેઓ, વર્ષોથી સ્નાન માટે , માત્ર ૩૪ ગ્લાસ પાણી વાપરવાં છતાંય , fકૉઈ દુધાદિની ફરિયાદ ન આવે. જો આવાં પવિત્ર આરાય વિના, જયાણા- કાળજી-જાગૃતિ વિના , જીવો પ્રત્યે ઉપેક્ષા ભાવ રાખીને, | એક - દૌઢ ડોલથી સ્નાન કરનારને , અપકાયનમાં અસંખ્ય જીવોની બિનજરૂરી હિંસા નીમિત્તે વિશેષ કર્માંધ થાય છે. તેમનાં આત્માને - 'કર્મણી ભારે થવું પડે છે અને ભવાંતરમાં દુર્ગતિમાં વું પડે છે. હવે, ” - તમે જ વિચારી લો કે શું કરવું છે ! આગળ ભવાંતરમાં ક્યાં કઈ -
ગતિમાં જવું છે ? - ( કાયાં પાણીથી સ્નાન કરવાથી ૫ છે. કાચાં પાણીનાં જીવો --
સહી સલામત બચી જાય છે. પરંતુ, ને સાબુનો વપરાશ થાય, તો તે સાબુનું ફીણ = શસ્મ રૂપે બનીને, બચી ગયેલાં ૫". કાચાં પાણીનાં જીવોને કિલામના પહોંચાડશે. તેથી, માબુ વાપરવાથી , | e૫' કાયાં પાણીનાં નજીવોની વિરાધનાથી બથવાનો મોટો લાભ
ન મળી શકે. એટલે, જો શવ્ય બને તો, સાબુનો વપરાશ ટાળવો. 'આપણુi શરીર ઉપર કોઈ તેજાબી એસિડ ઢોળાય ત્યારે આપણી ચામડી બની જાય છે, કા મુઢાં પડી શકે છે, અને અતિપ્રાય વેદના- પીડા થાય છે. બસ, સાબુનું ફીણા પણ કાચાં પાણીનાં નાજુક |
કોમળ જીવોને, નાશ કરવાં માટે , તેજાબી એસિડનું જ કામ કરે છે. 1 છેલ્લે, રોજ-રોજ સાબુનાં વપરાશાને બદલે, ૬૨ ૮-૫-૩૦ દિવસે ? ક, સાબુનો વપરાશ થાય, તો પણ , કંઈક અંશે બચી શકાય.
આજે મુંબઈમામ જીવદયા પ્રેમી, પૈસેટકે સુખી, એવાં ઘણાં શ્રાવકો | વિધમાન છે કે જેઓ , કાચાં પાણીનાં અસંખ્ય નિર્દોષ જીવોની વિરાધનાથી બચવા માટે, જીવનભર માટે , કાયમ માટે , સાબુનો વપરાશ નથી કરતાં. દર ૨-૨ મહિને કે ૩-૩ મહિને માત્ર એક જ વાર સાબુનો વપરાર કરનારાં પણ ઘણાં નો આજે મુંબઈમાં છે. આવાં
તોને નજર સામે રાખીને , તમારાં જીવનમાં થી સાબુનો વપરાર શક્ય એટલો ઘટાડવાનો વધુમાં વધુ પ્રયત્ન કરવો.
- બરકુ, આઇસક્રીમાદિ વાપરવાથી પણ અસંખ્ય અપકાયનાં જુવોની બિનજરૂરી વિરાધના થાય છે. તેથી, આ પદાર્થોનો વપરાશ ટાળવો. ખાપણાં ઘરે ગોઠવાયેલ કોઈપણ નાદિ સાંસારિક પ્રસંગોમાં કે પછી | ધાર્મિક પ્રસંગોમાં , ઉજાળી હોવાં છતાંય, બ૨ - આઈસક્રીયાદિ અભય પદાર્થો ન આવે, ન વપરાય તેની પૂર્ણ કાળજી લેવી. આવાં પ્રસંગોમાં, આવાં અભણ્ય પદાર્થો વપરાવવાથી, મોટા પ્રમાણમાં સામુહિકપણે આપણાં આત્માને વિરોષ કર્મબંધ થાય છે. કારણ કે, એકલામાં આયરાયેલ પાપ કરતાં સામુહિક પાપનું દંડ ઘણું મોટું હોય છે. સ્વાર્થF સગા- સંબંધીઓને ખુશ કરવા માટે, ઠંડા પીણાં - આઇસક્રીમ- રાત્રિભોજન- અભય આદિ તમે વપરાવો મળે પરંતુ, બીજાંને ખુરા કરવા જતાં , આપણુti આત્માને નરકાદિ દુર્ગતિ કાતિલ વેદના સહન કરવાં દ્વારા મહા-દુઃખી થવું પડરો , એનો વિચાર તમને નથી આવતાં ? જે સગાવ્હાલાંઓ માટે , જે પરિવાર માટે, તમે આ સામુહિક રાખિભોજન-જમણવાર • અભણ્યાદિ પાપો કરી છે, તે આપનાં સ્વજનો , નરકાદિ દુર્ગતિની વેદના સહન કરવામાં ર. તમને - સહાયક બનશે ? નરકનાં આપનાં દુઃખ દૂર કરવાં કે ઘટાડવાં છે ભાગ
પાડવા માટે હું તમારે સ્વજનો ખાવો ? તેમને જરા પૂછી તો લો ! (૧) નોન જેમ, દિવસ દરમ્યાન, વારંવાર હાથ-પગ-મોટું આદિ
ધવું ની. કારણ કે, બાહા શરીરની શુદ્ધિ કરવા જતાં, આત્મા - ફર્મબંધથી અશુરિવાળો - મેલો થઈ જાય, તો તે શું ઉચિત છે
એટલે કે તે જરાય ઉચિત નથી, (૧૧) હાથ-પગાર પરીષ મેલાં થઈ જતાં, જ્યારે ધોવાં હોય ત્યારે
ઓછામાં રખોપું પાણી , એક હાથની હથેળીમાં ખોબો બનાવીને ૨-૩ વાર થોડું થોડું લઈને , હાથ-પગારને પરસ્પર ઘસીને, ધૌઈ શકાય .