________________
पाडता हेन्तपरभियान भौते भीनी-पैयापश्यनले પરંતુ ઉછું, પોતે બીજું ગ્લાનાદિની ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ - ભક્તિ કરે. હમણાં પણ, તેમનો સમગ્ર પરિવાર (કુલ પાંચ જણ), સરસ મજાનું સંયમ જીવન પાળી રઘાં છે. આવાં તો અનેક સંતોશાસ્ત્રનાં પાને વાંચીને અથવા સાંભળીને, આપણાં જીવનમાં પણ, વધુમાં વધુ જીવદયાનું પાલન કરવાં કાાં, તેનાં પ્રભાવે, આ ભવ છે પરભવમાં પણ સુખ, શાંતિ , રાતા, સમાધિ , સણતિ અને
પરમગતિની પ્રાપ્તિ આપણે પણ કરીએ, એ જ પ્રભુને પ્રાર્થના, જી- ઉત્તરાધ્યયન સૂઝમાં રખાવતાં દાંત મુજબ, એક નાનકડાં - બાલમુનિ જંગલમાંથી વિહાર કરતાં, તૃષા (તરસ)ના લીધે, અત્યંત - fપીડીત vયા. તેમની સાથે રહેલ પિતા મ ણા. તરઘી , સરોવરમાં રહેલ કાધું પાણી વાપરીને, અવસરે પ્રાયશ્ચિત લઈ લેવા માટેની, -
ખૂબ ખૂબ પ્રેરણા ઘઈ. પરંતુ, નાનકડાં બાલમુનિ તો ન માન્યાં તે ન જન -માયાં. ઘણી દલીલો બાદ, પૂ. બાપુજી મ. સા. નાં અતિશય આગ્રહથી
તેમનાં દબાણ સામે નાનાં બાલમુનિ મૂકી ગયાં અને કાચું પાણી --- પીવાં તૈયાર થયાં. હાથનાં ખોબામાં સરોવરનું ડાયું પાણી પીવા
વાપરવાં માટે ભર્યું, પરંતુ, તરત જ પ્રભુનાં વચનો યાદ આવ્યાં છે, અડાયાં પાણીનાં એક ટીપામાં જે અસંખ્ય જીવો હોય તો આટલા -- (ખોબા ભરેલાં પાણીમાં તો કેટલાં જવો હશે ? એક માત્ર, મારી ફાતા- સમાધિ માટે, અસંખ્ય અપડાયનાં જીવીની ઈંસા તો કેવી રીતે કરાય? પ્રભુનાં વચનો પરની મારી શ્રદ્ધા સાચી છે કે પોકળ ? અને જીવદયા માટેનો પ્રેમ, મારા હgયમાં સાચી છે કે ખોટો ? તેની ખબર તો આવાં કટોકરીનાં સમયે જ થાય છે. અનુકૂળ સંયોગો વસે તો, પ્રભુનાં વચનો પડવાથી જે નિર્જરા થાય છે, એનાં કરતાંઅનેકગણી વધારે નિર્જરા તો પ્રતિકૂળ સંયોગોમાં, પ્રભુનાં વચનોને વફાદાર રહ્યથી થાય છે. કદાચ, તરસની પીડા સહન ન થાય અને મૃત્યુ થશે, છતાંય તેની સામે તો અપકાયનાં અસંખ્ય જીવોને fઅયદાન મળતું હોવાથી, આ સોદો તો નફાનો જ થરો. અને
નારાં તો માત્ર મારાં શરીરનો થશે. પરંતુ, મારાં આત્માનો નાર tત ત્રણ કાળમાં ન થઈ શકે. * - આવા પ્રકારનાં અનેક શુભ નાવોથી ભાવિત થઈ, મક્કમતા કેળવીને, પોતાનાં હાથમાં લ
L | | | |
TITUTTITIFE
}૧ ૧ ૧ ૧૧ e pepp ) છેy - } }
IIIII ITI
पानीने शी सरोवरमांनाभी ही पीयर्वती गई छताव समताસમાધિપૂર્વ વધતી જતી પીડામાં, થન હૈયાને છોડવાં તૈયાર ન થયાં. અંતે , પીડા સહન કરતાં કરતાં , તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. સમાધિપૂર્વક કાળ કરીને સાતિમાં ગયા. આ રીર્ત, પોતાનાં પ્રાણાનાં નીટ પણ , અપકાયનાં નિર્દોષ જીવોની હિંસા કરવા જે મહાપુરુષો તૈયાર ન થાય, તો આપણે તો અપકાયનાં જીવને બચાવવા માટે આપણા પ્રાણીનું બલિદાન કંઈ નથી આપવું પડવાનું. પરંતુ, માખ થોડી અનુકુળતા છોડીને થોડી પ્રતિકૂળતા વૈવાની છે. ફાવશે ને ? આટલી નાની વયનાં બાળમુનિ જે આવું કરી શકતાં હોય તો આપણી શા માટે કાચાં પડીએ ? સામાન્યથી આપણે માનીએ છીએ કે નાની ઉંમરના બાળકોની સહનશક્તિ ઓછી હોય છે. પણ સહનશક્તિને ઉંમર સાથે કોઈ લેવા-દેવા નથી, પરંતુ, સહનશક્તિની ઉંમર સાથે જેટલો સંબંધ છે, તેનાં કરતાં વધારે સંબંધ સમજણા સાથે છે. આટલી નાની ઉંમરના બાળમુનિ પણા , સમજણ કેળવીને , મૃત્યુ આવી જાય તેવાં સંયોગો , પીડા વડે પણ , અપકાથનાં જીવોને બચાવવા ખાત૨, મસ્તીથી મરણાંતિક પીડાને જે સહન કરી
શકતાં હોય , તો આપણે શા માટે સહન ન કરી શકીએ ? (૫) ઉકાળેલું પાણી વાપરવા અંગે કાળજી રાખવા યોગ્ય સૂચનાઓ : G) ઉક્રાળેલું પાણી વાપરનારે એક વાત ધ્યાનમાં રાખવાની છે, પાણી મામ ગરમ નહી’ પણ ઉકાળેલું વાપરવાનું છે. ગરમ કરવું અને ઉકાળવું, બંનેમાં ઘણો મોટો ફરક છે. ચૂલે મૂક્યાં બાદ, સામાન્ય રીતે, ૧ પાણી થોડું-ઘણાં ગરમ થાય, તેવું ગરમ પાણી ખચિત્ત થતું નથી. જ્યારે પાણી ઉકાળવાનું હોય ત્યારે ચાની જેમ તેના કણ ઉકાળા આવવા જોઈએ. પ્રથમ ઉકાળો આવે ત્યારે પાણી સચિરા હોય છે. બીજો ઉકાળો આવે ત્યારે સચિત્ત- અચિત્ત * મિશ્ર ' હોય છે. અને સ્ત્રીને ઉકાળી ખાવે
ત્યારે પાણી ‘અચિત્ત થાય છે. એટલે, પૂરેપૂરાં પ્રણ ઉકાળાં ખાવ્યાં વિના ને પાણી ચૂલથી ઉતારી દેવાય, તો તે ચાલે નહી. અથવા દુધની
જેમ ઉનરો વાવ્યાં બાદ જ પાણીને પૂરેપૂરું અચિત્ત સમજવું. લઈ ઉકાળેલું પાણી કથરોટમાં ઠારવાં માટે નાંખવામાં આવે, ત્યારે
ખૂલું પડી રહે છે. જેમાં જીવજંતુ પડે, તો વિરાધના થાય. માટે, તેની ઉપર જાળી ઢાંકવી જરૂરી છે. ધગધગતા પાણીની અઘરીટ સ્મીન પર અક્વાથી પણ કોઈ જીવની વિરાધના થાય , માટે કથરીટ પારલા પર
તે