________________
पाही पूंछयाभा माये, तो मसंध्य सपडायनांपोने ययेल --- Fહિલામાનાં ભાગીદાર તેમને પણ ઘવું પડે. (૧૦ પાલીટાણttiઝુંજયની જાત્રા કરતી વખd, વચ્ચે આવતી
પરબમાં પાણી વાપરવાનું ને થાય , તો તે ઘડાં, કોડીમાં લીલ-મિગીદ છે કે નહી તેની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. આ પાણીની વ્યવસ્થા, અજેન એવાં ગામડાંનાં લોકો દ્વારાં કરાતી હોવાથી , આ બધાં દોષો-વિરાધના થયેલી હોવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. પણ, આપણે - દૌષમાં ન પડીએ તેની પણ કાળજી લેવી. જ્યાં લીલ- નિગોદ વગેરે અનંત જીવોની વિરાધના થાય, એવાં જ સ્થળે પાણી વાપરવું ઘડાં-કીડીને અડતાં જ, તેમાં થતાં કંપની, નિગોદનાં જીવોને અત્યંત કલામના પહોંચે છે, અને આ મોટાં દોષનાં આપણે પાણી વાપરવાં
ભાગીદાર બનીએ છીએ. માટે, આ વસ્તુનો ખ્યાલ રાખીને આવાં સ્થળોમાં પાણી વાપરવાની પ્રવૃત્તિ ટાળવાનો પ્રયતા કરવો. (5) Florning ૭alk માટે આજે યુવા-વૃદ્ધ લોકોમાં ઘણો ઉત્સાહુ
જોવાં મળે છે. શારીરનાં આરોગ્ય- દેહાધ્યાસ માટે સૂર્યોદયથી પહેલાં | આ પ્રકારની પ્રવૃત્તિ યોગ્ય નથી. પ્રકારનાં અભાવમાં Sain૧ કરવાં દ્વાર ઘણાં નાનાં-નાનાં પ્રસરાયનાં જુવો , અપકાયનાં જીવો (ઘામ ઉપર કાળ વીરેઝ, વનસ્પતિકાય , મિerોદ વગેરે ઘણાં પ્રકારનાં જીવોની વિરાધનાને ગૌણ કરીને આવી પ્રવૃત્તિ કરીકાય નહીં. વળી આ પ્રવૃત્તિઓ, દરિયા કિનારે, બગીચા વગેરે સ્થાનોનું માં પણ જોવા મળે છે, જયાં હિંસાનું પ્રમાણ અનેડાણ વધી જાય છે. કારણ કે, આવાં સ્થળોની આજુબાજુમાં જીવયોનિનું પ્રમાણ અત્યંત વધારે હોય છે. જે સમજી શકાય એવી બાબત છે. વળી, ચોમાસામાં તો ઠેર-દેર પાણીનાં ખાબોચિયાં, વરસાદની ઝાપટથી ભીના, પાણીનો ભરાવો વગેરે સહજતાથી હૃય છે, માટે અપકાયનાં અસંખ્ય જીવોની વિરાધના થતી હોવાનાં કારણે ચોમાસામાં આ પ્રવૃત્તિઓ (હating-jo૧૬ing - (પુટlin9) ચોક્કસપણે ટાળવી જોઈએ. | આનાં પય રૂપે પ્રાણપયામ- ચોગાસન વગેરે તે જરૂરી હોય તે કરી શકાય છે, જે આત્માને નુકસાન કરનાર નથી અને સાથે શરીરને ફાયદો કરાવનાર બની શકે છે. માટે, વિવેક વાપરીને, દરેકે સમજુને, જીવદયાનો રષ્ટિકોણ રાખીને, બિનજરૂરી વિરાધનાથી બચવાનું છે.
PPP PPP PPP TITUTI
| DJ આજે જેનો લોક તહેવારોમાં જstતાં હોય છે. દિવાળી વગેરે
તહેવારોની ઉજવણી નોથી વૈકીક પ્રમાણે ન કરી શકાય. દિવાળીને પણ આપણા શાસનમાં ‘પૂર્વ’ બતાવ્યું છે - જેમ કે “પર્યુષણ પર્વ:પર્વના દિવસોમાં આરાધના વિશેષ પ્રકારે કરવાથી ફળ અનેકગણું વધારે મળે છે અને વિરાધનાનું ફૂળ પણ વધારે છે, જે સમજીને લોકો - પર્યુષણમાં વધારે આરાધના કરે છે અને વિરાધના ટાળે છે. તેવી જ રીતે, દિવાળી એ આપણti પાંચમા ખારાનાં લોકો માટે આ ચોવીસીના છેલ્લાં | તિર્થંકરનું નિર્વાણ પર્વ છે. તેથી તેની ઉજવણી અને તૈયારી લૌકિ૬ રીતે કેવી રીતે કરી શકાય ? પ્રભુ મહાવીરનાં શાસનનાં શ્રાવકો, તૈમનાં નિર્વાણને છત્ની તપ, જાપ, વાંચના વિગેરેથી કરવાને બદલે લોકપરંપરાને 1 અનુસરીને અસહ્ય મિઠાઈ, સૂકાં મેવા તથા વિવેક વગરનાં કાર્યોથી તો ન જ કરી શકે, વિરોષથી તેની તૈયારી માટે , ઘર-ઘરનાં ફર્નિચર વગેરેની સાકુમકુાઈ - પાણીથી ધોવાં દ્વારાં - અસંખ્ય અપકાયનાં જીવોની વિરાધના કરીને કરે તે શું યોગ્ય છે ? જીવદયા અને જયણાનાં ઉપકરણોનો -- ઉપયોગ કરીને, શોમાં બતાવેલ વિધિ પ્રમાણે, આ કાર્ય મર્યાદિત પાણીનાં ઉપયોગથી પણ કરી શકાય છે. તેથી, દૃષ્ટિકોણ બદલીને ને દિવાળીનું મહત્વ ગ૨ પાસેથી જાણી લેશો તો ચોક્કસપણે આ પ્રવૃત્તિથી
બચી મોટી વિરાધનામાંથી બચી રાખશો. હજી આજનાં ભોતિક વાતાવરણમાં, ડ્રેિસ- shoppin૧ જalીડ -
21:26ami zat 4312 12 4131 centrally air-conditioned ud ગયાં છે, ખાવાં સ્થળોમાં ને જવાનું ટાળી ન શકાય તt at least મનથી તેમાં અનુકૂળતાની , પ્રશંસાની, હારાકારાની લાગણીનાં ભાવો તો | ન જ થવાં જોઈએ. જો એવું થાય, તો ૧૮. Plants દારાં થતી અપકાયનાં જીવોની વિરાધનાનાં ભાગીદાર ખાપણ બની જઈશું. માટે, સતત મનને જાગ્રત રાખીને, અલિપ્ત રહીને , પ્રભાવિત થયાં વગર, કાર્ય પતાવીને આવાં સ્થળોમાંથી જલ્દીમાં જલ્દી નીકળી જવું. આ જ પ્રમાણે, આવા સ્થળોની બાજુમાંથી પસાર થતાં , ગરમીનાં દિવસોમાં ને અંદરનાં ૧૮. ની લહેર બહાર આવે, તેની અસરમાં આવવાનું નથી, અને મનથી ભાવો કર્યા વગર રહીને મોટી વિરાધના જે દિવસભર ચાલે છે તેની ભાગીદારીથી બચીને મોટા પાપ-દંડથી આપણે બચવાનું છે,
t,
E