________________
} } } ૧ ૧ ૧૧૧૧૧૧૧૧૧૧૧
पाशीगांपासाहोमुलां रानपाधी, तेमांपए पए प्रसन्जुयो પડીને મરી જાય છે. પાણી બંધિયાર રહેવાથી, તેમાં દેડકાં-માછલી જેવાં પંચેન્દ્રિય જીવો પણ ઉત્પન્ન થવાની સંભાવના છે. તેથી,
બધી વિરાધનાથી બચવાનો શક્ય એટલો પ્રયતા કરવો, કાળજી લેવી. (૪) રસોઈ આદિ દરેક કાર્યમાં પાણી ગાળીને જ વાપરો.
પાણી ગાળ્યાં પછી, ગરાંને સીધું સૂકવી ન દેવાય. પરંતુ, તે - ગરણાંના ગાળેલાં ભાગ ઉપર ગાળેલું પાણી રેડી , તે પાણી તેનાં
મૂળ સ્થાનમાં વહાવી દેવું. ત્યારબાદ જ ગરણાંને સૂકવી શકાય. આપણti ઘરમાં સુના પ્રસંગોમાં અથવા અન્ય કોઈ સ્વજનોનાં પ્રસંગોમાં કદાચ વું પડે તો, જે ડાક્ય બને તો ત્યાં વાપર્યું નહીં. કારણ કે, કેટરર્સવાળાં માણસો તો, સમજણ ન હોવાથી, રસોઈની તમામ વસ્તુઓ, પ્રાયઃ કરીને, અણગળ પાણીનો ઉપયોગ કરીને બનાવે " છે. [ટલાદિમાં પણ બનાવેલ વસ્તુઓમાં આગળ પાણીનો વપરાશ થવાથી, તે આપણાંથી વપરાય નઊઁ. ફાવશે ને ? પૈસાનું પણ પાણી થાય, આરોગ્ય પણ બગડે અને જીવહિંસા, અભય ભોજનની પણ દી" "
લાગે. તેથી, શાક્ય બને તો છોડી જ દેવું. -- (બ) - ઘરની બહાર જવાનું થાય ત્યારે ગાળેલાં પાણીની વૉટરબેગ - ૨
સાથે જ રાખવી , જેથી ગમે ત્યાં. આગળ પાણી વાપરવું ન પડે. " - આપણી સાથે પાણી ન હોવાથી, વ્યારેક ન છૂટકે બહાર પાડી વાપરવું
જ પડે, તો ત્યારે. પણ, આપણી પાસે રહેલ સ્વચ્છ રૂમાલથી પહેલાં
પાણીને ગાળવું અને પછી જ વાપરવું. બાકી નહીં. - (1) સ્નાન માટે, રાવ૨બાથનો ઉપયોગ ન કરવો જોઈએ. કારહુ કે,
-તેનાં માધ્યમે આવતું પાણી ગાથાં વગરનું - અણગળ હોય છે. - ઉદાય, શાવરબાથનો ઉપયોગ કરવો જ હોય, તો શાવબાથનાં મોઢ કાપડનું ગરણ બાંધીને પછી જ સ્નાન કરવું. ફવિરો ને ?? કારણ; લગાડવાથી. નહાવાની મજા એ ન ખાવે, તો પછી શામ્બાથ - stoimmin૧ વગેરેમાં શ્રાવકોએ શા માટે ઍડવું અને જોડાવાનાં માધ્યમથી અસંખ્ય બિનજરૂરી હિંસાનો દંડ રા માટે માથે લેવો તે ઉપરાંત, શાવરબાથથી સ્નાન કરવામાં બીજું મોટું નુકસાન એ થાય છે, સ્નાન દરમિયાન કેટલું પાણી વપરાઈ કર્યું તેની પ ખ્યાલ ન આવે, ખબર ન પડે. તેથી, ડંખ-પશ્ચાતાપ કરીને,
T આલોચના એવાં દ્વારા આત્મ-વિશુદિનાં મ આગળ પણ વધીશકાય, sauna bath , Steam bath , ડhor bath વગેરે માં હોંશેહોતો નાન કરતી વખતે જે અપણું પરભવનું આયુષ્ય બંધાઈ જશે | તી ચાલશે ? પંચેન્દ્રિય અવરથા અને તરવાની સામગ્રી સહિતનું મળેલું અત્યારનું માનવ ભવ ક્યાં અને હિંસાને લીધે આવતાં ભવમાં મળનારું
એકેન્દ્રિયનું અપકાયનું નવ ક્યાં ? જરા શાંતિથી વિચારજો. ()- કપડાં ધોવાં મારે , ધોબીને હું લોન્ડ્રીમાં ન આપવા. તેમને
આપવાથી જરૂર કરતાં ૧૦-૧૫-૨૦ ગણું પાણી વપરાશે અને આ બિનજરૂરી અપકાયનાં જીવોની હિંસાનો દંડ સમગ્ર પરિવારનાં દરેક સભ્યને
લાગશે. (જી જાજરૂi (tolle) શામાં પણ પુષ્કળ માત્રાળ પાણી વહી જાય છે.
તેની યોગ્ય વિકલ્પ અપનાવવો. ફ્લાવાળાં રંnglish| ધreen tolle જો શકય બને તો, ઘરમાંથી કઢાવી નાંખવા. શાનાં લી, જરૂર કરતાં વધારે પાણી વપરાઈ જાય અને પાછું અણગળ પાણી જ વપરાય. તેથી,
ઘરમાં સાદાં 19તon toter બનાવડાવવાં. જ૫) પાણીનાં વાસણ ઢાંકીને જ રાખો . પાછલીનાં વાસણો અથવા ડોલો
માં પાણી ભરતાં પૂર્વે, વ્યવસ્થિત પંજ-પ્રમાર્જને જોઈ લેવું. જેથી અંદર લ જીવાંત મરી ન જાય. આપણાં શ્રાવિકાબહેનો, પોતાનાં ઘરોમાં, રસોઈ કપડાં- વાસણ માટે બાલદી વગેરે તો રોજ વાપરે છે. પરંતુ, તે વાપરતી પૂર્વે, ધ્યાનથી નજર ફરાવીને, પૂંજણી દ્વારાં હળવારાથી પંડ્યા બાદ જ વાપરનારાં શ્રાવિકાઓ કેટલાં ? તમે પૂંજવામાં પ્રમાદ કરો અને પુંજયા વગર જ વાસણો વાપરી અને કદાચ કોઈપણ વાત ન મરે, છતાંય તમને કર્મબંધ થાય. કારણ કે, હદયમાં જીવદયાનાં પરિણામો નથી , જીવદયા માટેની ઉપેક્ષા ભાવ છે. બીજી બાજુ, જીપ્રમાર્જને કાળજી રાખવાં છતાંય અજાણતામાં કદાચ કોક જુવાત મરી જાય તો પણ , અલ્પકર્મ બંધ થાય , કારણ કે, હૃદયમાં જીવદયાનાં પરિણામ હુતાં અને પ્રયત્ન પણ જીવદયા પાળવાનો જ હતો.
હdબ, બજારૂ વાનગી, ઠંડા પીણામાં વગેરેમાં, અણગળ પાણી વપરાય છે. તેનો ત્યાગુ કરો. આ બધાં પદાર્થો વાપરવામાં, આહાર સંતામાં ભારોબાર વધારે થાય છે. તે ઉપરાંત, કાડાં- ઉલ્ટી - food poison - infection
2b 2 + PP PP PP