________________
અપકાય ( એન્દ્રિય જીવનો બીજો પ્રકાર)
ક
ઐટકરણ', 'રાવણ', અને અમદાનું સરખું મળે છે. મામ આરાધનાની બાબતમાં નહીં, પરંતુ, વિરાધનાની બાબતમાં પણ, આ જ નિયમ લાગુ પડે છે. તેથી જીવહિંસા કરનાર, કરાવનાર, અને તેની અનુમોદન (મનથી અથવા વાણીપી) કરનાર , મહોયને જીવક્ષિા નિમિત્તે સમાન દંડ લાગે છે. -
प्याध्याग "जपा पाटीमने आयशरीर अपर डायामपसाया
એટલે, પાણીથી જેમનું શરીર બનેલું હોય અથવા પાણી જ
જેમનાં શરીર રૂપે હોય, એવાં જીવોને “અપકાય' કહેવાય . ૬.-: સરોવરનું પાણી , બરફ, કરાં , લીલી વનસ્પતિ ઉપર ફૂટી નીકળવું
પાણી, નદીનું પાણી , દરિયાનું પાણી, ઝરણાંનું પાણી, કીજનું પાણી , ધુમ્મસ , ઝાકળ , બરનું પાણી વગેરે ....
,
ITTTTTTTTITUDnLT
1 yectીકાય જીવોની અનુમોદના અંગે દાંત:
1 ધર્મની સમજ અને વિવેઃ ઓછા એ હોય એવા એક હોદ, અતિપ્રાય દબાણપૂર્વક આચર્યું કરીને, પૂ. આચાર્ય મ. સા. ને પોતાનો નવો તૈયાર થયેથ્ય આલિશાન બંગલો દેખાડવા લઈ આવ્યા. સારામાં સારા પદાર્થોથી બનાવેલ પોતાનાં બંગલાની પ્રશંસા કરતાં કરતાં તે શેઠ પૂઆચાર્ય મસા. ને આખું મકાન બતાડે છે. હમણાં પૂ. આચાર્ય મસા. મારા બંગલાની પ્રાંસા કરો એવી ખારા અને અપેક્ષા સાથે ૧૫ મિનીટ સુધી પોતાનો બંગલો બતાડવાં છતાંય, પૂ. આચાર્ય મ. સા. તો પૂરાંમાનો એક અક્ષર પણ બોલતાં નથી. અધીરા થયેલાં ફોઠે પૂ. આચાર્ય મ સા. સાથે આવેલ બાલમુનિને પ્રશ્ન પૂળો ત્યારે ખબર પડી કે અસંખ્ય પૃથ્વીકાયની વિરાધના કરીને માાં સાંસારિક કાર્ય માટે તૈયાર થયેલ મા મકાનની પ્રશાંસાના માધ્યમે થયેલ, અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોની હિંસાની અનુમોદનાનો દૌષ લાગે. ત્યારબાદ, કોઠે પૂ. આચાર્ય મ સા. પાસે જાહેરાત કરી છે, “ આ આખું મકાન હું આજે
શ્રી સંધને ઉપાશ્રય માટે ભેટમાં આપું છું.' આ સાંભળતાંની સાથે જ -મણાં સુધી મન રહેલાં પૂ. આચાર્ય મ. સાહેબે , શેઠની ઉદારતાની
ભરપેટ પ્રશંસા કરી.
bsLk 6 6 6 6 6 છે કે જે છે કે હું છે
દર રાંકા - સમાધાન : પ્રશ્ન-1 અપકાયમ (પાણીમાં જીવ છે કે નહીં વાબન કંપ્ર ઠર્સનીએ સુખદક યંત્રના માધ્યમથી જોઈને સાબિત
કર્યું છે કે, પાણીમાં એક નાનકડાં ટીપામાં ૩૬,૪૫૦ જુવો રહેલાં છે, જેને વિતાન સૈન્ટેરિયા' (acteria) ના નામે ઓળખાવે છે. જ્યારે પ્રભુને તો કોઈ સાધન સામગ્રીની જરૂર જ નથી. પોતાનાં કેવળજ્ઞાન રૂપી સૂક્ષ્મદર્શકમાં જઈને પ્રભુએ કહ્યું છે કે, “પાણીમાં એક ટીપામાં મામ ગણાતરીનાં જીવો નથી. પરંતુ, અસંખ્ય જુવો પાણીનાં એક ટીપામાં રહેલાં છે." પ્રભુ તો કહે છે કે, “પાણીમાં તો જુવો છે જ, પરંતુ, પાછી પોતે પણ જુવ રૂપે છે."
ખા , રીતે, આપણાં રોજીંદા જીવનમાં ચાલતી , પૃથ્વીક્રાથનાં અસંખ્ય નાવોની બિનજરૂરી વિરાધનાથી , (તect - thતtc), બથવાનાં શિષ્ય એટલો વધુમાં વધુ પ્રયત્ન કરવો. ફાવશો ને પૃથ્વીકાય જીવન વિભાગ સમાત (HE ENb) :
પ્રશ્ન-૨| અમુક લોકોનું એવું માનવું છે કે, પ્રવાહી રૂપે રહેલાં પાણીમાં ,
- જીવ તો કઈ રીતે હોઈ શકે ? જવાબ- પ્રવહી રૂપે રહેલ પાણીમાં જીવ શા માટે ન હોઈ શકે ? કારણ છે,
ઈંડામાં પણ પ્રવાહી રૂપે રહેલ રસમાં , જીવનું અસ્તિત્વ તો જેવાં મળે જ છે. ઈંડાનાં રસમાં જુવ ન હોય, તો આગળ જતાં, ઈડાના રસમાંથી મરઘીની ઉત્પત્તિ કઈ રીતે થઈ શકે ? હાથીનું બચ્યું પણ શરૂઆતમાં , ગર્ભમાં તો પ્રવાહી સ્વરૂપે જ હોય છે, કને કુલલ' તરીકે કહેવાય છે. આપણે બધાં મનુષ્ય પણ શરૂઆતમાં માતાના ગર્ભમાં તો પ્રવાહી રૂપે જ હતાં. એટલે , પ્રવાહી રૂપે રહેલ પાણીમાં જીવનું અસ્તિત્વ હોઈ શકે છે, એમાં
કોઈ જ વાંધો આવતો નથી. 3 પ્રકા- અમુક લોકોનું એવું માનવું છે કે, પાણી (ન,0) તો હાઈડ્રોજન (H)