Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જુનાગઢ પાંજરાપેાળ લેટરી, દરેક ટિકેટની કિંમત રૂ. ૧) પ્રસ્ટેજ જીતું વી. પી. થી મંગાવો પુરૂષાત્તમ કહાનજી ગાંધી લીબડીવાળા. જુનાગઢ, ( કાઠિયાવાડ. ) स्वदेश हितेच्छु भने धर्मचुस्त गृहस्थोने एक अमुल्य तक. चावटा छाप ट्रेडमार्कनुं पवित्र अने शुद्ध स्वदेशी केशर.
आ चोख्खुं केशर ते १ तोला ५ तोला ० ० || अने एक रतल पेक डबामा वेचीए छीए.. जैन तीर्थावळी प्रवास आवृत्ति बीजी घणा सुधारा वधारा साथे मलशे. स दर्दो मटाडवानी रामबाण देशी दवाओ कीफायते वेचीये छीए. स्वदेशी माल मंगावनाराओने चोक्कसथी कीफायते कमीशनथी मोकलीशुं.
અંવર્તુરી—વો મિમમેની બરાસ, મુલઽ મરુવારા, વાંની ધ્રુવ, સૌના હ पानो वरख, अत्तर, देशी बनावटना वगर चर्बीना साबुओ नहावाना तथा कपडा धोवाना लाटा, गोळा वगेरे तथा सेंट अने खुशबोदार तेलो वीगेरे कीफायते वेचीए छीए. एकला मालेक
मलवानुं ठेकाणु- डामर गलीना नाके । श्री जैन महाजन आश्रित शा केशवजी खीमजी कुं० जडीआ बजार मुंबई. जथाबंध तथा छुटक बेचनार तथा कमीशन एजंट.
ો
ખરૂ' જૈન સાહસ.
સ્વદેશ હિતના લાભ માટે ખાસ આગના વિમા ઉતરાવનારાની સ’યુક્ત મદદથી ઉભી થયેલ. બ્રિટિશ ઈન્ડિઆ કા—આપરેટીવ ઈન્સ્યુરન્સ એન્ડ મેન્ડીંગ કું. લી. થાપણ—રૂપિયા પાંચ લાખ જે દરેક રૂ. ૧૦૦ ના એવા પાંચ હજાર શેરામાં વહેં ચાયેલી છે, અને દરેક શેરદીઠ હાલ માત્ર રૂપિયા પાંચ લેવામાં આવે છે.
આ કંપની ર૭૪ર થતાંજ તેના અડધા શેરે! ભરાયા છે અને દરરાજ તેની માંગણી ચાલુ છે. આ કંપની હાલ આગના વિમા ઉતારવાનું કામ તુરત હાથમાં ધરશે અને ઘણા કારખાનાવાળાઓએ વિમા આપવા કબુલ્યું છે. વીસ શેરમલેનારાઓને પ્રમેટર નીમવામાં આવશે. આ કંપનીના કામકાજ માટે કેટલાક પગારદાર એજટા ગામેગામ જોઇએ છીએ. વધુ વીગત માટે નીચે સહી કરનારને લખવું.
લક્ષ્ય.
ડી. ડી. દલાલની કંપની. સેક્રેટરીઝ.
ગ્રાહકાને વિનતિ.
આ માસિકના જે ગ્રાહકા પાસે ચાલુ સાલનુ લવાજમ ખાકી છે તેઓએ વેળાસર માકલી આપવું. નહીતા અમે એપ્રીલ સને ૧૯૯ નાં અંક વી. પી. થી. માકલીશુ,