Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 322
________________ ૨પ૨] જ કેજરન્સ હેડ. [ સપ્ટેમ્બર છલ્લે ખેડા તાબે શ્રી સ્થભતીર્થ (ખંભાત) આળીપાડા મધ્યે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજ તથા શ્રી સુપાર્શ્વસ્વામી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતો રીપોર્ટ, સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ બકોરદાસ પીતામ્બરદાસના હસ્તકને સં. ૧૯૫૮ થી સં. ૧૮૬૩ ના આશે વદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાસ્યો છે. તે જોતાં સદરહુ વહીવટકર્તાએ પૂર્ણ લાગણીથી દહેરાસરજીની અંદર તન મનથી કામ કરી કેટલોક સુધારો કરવામાં આવેલ જોવામાં આવે છે. વહીવટકર્તા પોતે ઘણું કામના બેજાને લીધે હીસાબ લખવાનું કામ પિતાથી નહી બનવાથી બીજા ગૃહસ્થને લખવા સેપેલ છે. તેથી નામું રીતસર લખ્યું નથી. તે પણ સદરહુ વહીવટકર્તાએ પુરતી દેખરેખ રાખી હીસાબ ચોખ્ખો રાખે છે. તથા સદરહુ વહીવટકર્તા પાસે સદરહુ દહેરાસરજીને હીસાબ તપાસવાની માગણી કરતાં તુરતજ તેમણે બતાવી દીધું છે. એટલું જ નહી પણ બીજા ઘણુક દહેરાસરોના હીસાબે અમને દેખડાવવા માટે પુરતી મદદ કરી છે. તેથી તેમને પુરેપુરો ધન્યવાદ ઘટે છે. આ ખાતુ તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે માટે આશા રાખીએ છીએ કે તે ઊપર ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે. " જીલે ખેડા તાબે થંભતીર્થ (ખંભાત) છરાળા પાડા મધ્યે આવેલા શ્રી મનમોહન પાર્શ્વનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતો રીપોર્ટ, સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્ત શેઠ કસ્તુરચંદ મલકચંદના હસ્તકને સં. ૧૮૬૪ ના શ્રાવણ વદ ૦)) સુધીને હીસાબ તપાસ્યો તે જોતાં સદરહુ વહીવટકર્તાએ દહેરાસરજીનું નામું બીલકુલ રાખ્યું નથી. તેથી રીતસર નામું રાખી ચેપડામાં દરેક ચીજની નેંધ રાખવા સુચવ્યું છે. તેઓ દહેરાસરજીમાં પુરતી દેખરેખ રાખી કામ ચોખ્ખી રીતે કરે છે. તે માટે તેમને આભાર માનીએ છીએ. આ ખાતાને લગતું સુચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે માટે આશા રાખીએ છીએ કે તે ઉપર ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે. * * છલ્લે ખેડા તાબે શ્રી સ્વંભતિર્થ (ખંભાત) માંડવીની પોળ મધ્યે આવેલા શ્રી કુંથુનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ. . સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ દીપચંદ પાનાચંદ માસ્તરના હસ્તકને સં. ૧૮૫૮ થી સં. ૧૮૬૪ ના શ્રાવણ વદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં દહેરાસરજીમાં ઉપજ ખર્ચ નહી જેવાં છે. સદરહુ વહીવટકર્તા ધર્મિષ્ટતા તથા કોમ ઉપર લાગણી ધરાવતા હોવાથી જીણું ઉદ્ધાર વગેરેનો કેટલો ખર્ચ પસરથી કરી દહેરાસરજીની સારસંભાળ સારી રીતે રાખે છે તેમજ જૈન કોમના ઉદયને માટે કેટલાક પ્રયત્ન કર્યા કરે છે. તેથી તેમને પુરેપુરો ધન્યવાદ ઘટે છે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણું, તેને લગતું સુચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી ગ્ય બ દેબસ્ત કરશે.

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438