Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
2
3
૧
ક.
.* *
1 - મ
.
, જી :
v
.
A કા *િ
mit C :
=
=
A.
છે શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવળ-પ્રથમ ભાગ . ' આ પુસ્તકમાં ગુજરાત, કાઠિવાડ, કચ્છ અને ભારવાડ દેશના દેરાસરાની ( ઘર દેરાસર સુદ્ધતિ), હકીકત આપવામાં આવેલી છે. મુંબાઇની કેન્ફરન્સ ઓફીસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્તક જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલા આપણું પવિત્ર ક્ષેત્રની યાત્રા કરવા જતાર જન ભાઈઓને આ પુસ્તક એક સુંદર ગાઈડ (ભોમિયો). તરીકે થઈ પડવા સંભવ છે. આ પુસ્તકમાં જુદા જુદ્દા કેલમ પાડી દેરાસરવાળા ગામનું નામ, નજીકનું સ્ટેશન યાને મેટા ગામનું નામ તથા તેનું અંતર, દેરાસરનું ઠેકાણું, બાંધણી, વર્ણન, બંધાવનારનું નામ, મૂળનાયકનું નામ, બંધાયાની સાલ, પ્રતિમાજીની સંખ્યા, નોક રાની સંખ્યા તથા મકાનની સ્થિતિ વિગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે. આ પુસ્તક રોયલ સાઈઝ ૨૬૦ પાનાનું સુંદર કપડાનાં પુઠાથી બંધાવેલું છે. બહાર ગામથી મંગાવનારને વી. પી. થી મોકલવામાં આવશે. મુલ્ય ફકત રૂ૦ ૧-૪-૦ રાખવામાં આવેલ છે.
સમગ્ર જૈન કેમના ગરીબ વિદયાર્થીઓને
ઉત્તમ તક. એ જઈમ હી ઉચ્ચ વિદ્યા યા ઉધણ સંપાદન કરવાને જે યુવકને મદદ થી ખાસ જ. - ફરીયાત હોઈ તેવા લખીત અરજી સાથે કોલસા મહોલાને નાકે શ્રી જૈન વિદ્યા ઉદ્યોગ વ.
ઈક મંડળની એફીસમાં સવારના સાતથી આઠ રૂબરૂમાં મળવું યા અડધા આનાની ટીકીટ - બીડી અરજી ફેમ મંગાવી લેવું.
: લી. સેવક શા૦ શાન્તિદાસ આશકરણ બેશરી વેલજી આણંદજી
ઓનરરી સેક્રેટરીઓ. / - - તૈયાર છે! - તૈિયાર છે !!
તૈયાર છે ! ! ! કેન્ફરન્સ ઓફીસની ચાર વર્ષની અથાગ મહેનતનું અપૂર્વ ફળ.
- શ્રી જૈન ગ્રંથાવળિ. જુદા જુદા ધમ ધુરંધર જૈન આચાર્યોએ ભિન્ન ભિન્ન વિષય ઉપર રચેલા અપૂર્વ યેની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, ફિલોસેીિ, ઔપદેશિક ભાષા, સાહિત્ય તથા વિજ્ઞાન સંબંધી ગ્રંથોનું લીસ્ટ, ગ્રંથ કર્તાઓનાં નામ, કલેક સંખ્યા, રસ્યાને સંવત, હાલ ક્યા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સઘળી હકીકત બતાવનારું આ અમૂલ્ય પુસ્તક છે. વિશેષ કૂટનેટમાં ગ્રંથને લગતી ઉપયોગી
માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પુષ્ટ, ગ્રંથ કર્તા અને પુષ્ટ, રસ્યાને સંવત અને - ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળપૂવ કે બનાવવામાં આવેલી અનુક્રમણિકાઓ આ પુસ્તકની
છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તકભંડારે, લાયબ્રેરી તથા સભામંડળમાં અવશ્ય રાખવા ભાયક તેમજ દરેક જૈનને ઉપયોગી છે. કિંમત માત્ર રૂ. ૩-૦-...