Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૦૯ ]
પાંજરાપાળ અને તેની સ્થિતિ.
[ ૧૩૫
ઉપર પ્રમાણે હકીકત જાણી કયા જૈન બનું હૃદય દુખાયા વગર રહે ? દેવદ્રવ્યની મેટી સીલીક હેવા છતાં દેરાસરાના વહીવટ કર્તાએ પેાતાની દેખરેખ નીચેના છઠ્ઠું દેરાસરાના ઉદ્ધાર કરવા તા દૂર રહ્યો, પરંતુ તેમાં થતી ખેદજનક આશાતના યાત્રાળુએની નજરે પડે તે કેટલુ શાચનીય કહેવાય,
પાંજરાપાળ અને તેની સ્થિતિ.
( ગયા અંકથી ચાલુ. )
વડાદરા પાંજરાપેાળ.
આ પાંજરાપેાળને કેટલીક સ્થાવર મિલકતા લેાકેા તરફથી અને કેટલીક સ્થાવર મિલકત સ્ટેટ તરફથી મળેલ છે અને કેટલી સ્થાવર મિલકત પાંજરાપાળ તરફથી પણ ખરીદવામાં આવેલ છે. તે સ્થાવર મિલકતામાં પાંજરાપોળવું માટું મકાન ઉપરાંત ખીજાં ૧૦-૧૨ ધર છે. તે ભાડે આપેલ હોવાથી તેનુ ભાડુ પાંજરાપાળમાં આવે છે. પાંજરાપોળની ઓફીસ છે તે મકાન હમણાં વેચાતુ લેવામાં આવેલ છે, તેમજ ઘેાડાને રાખવા માટેનું મકાન પણ વેયાણુ લેવામાં આવેલ છે. પાંજરાપોળના કંપાઉન્ડમાં જૈન ધર્મશાળા તથા શ્રી કુશળદેવજી સ્વામીનાં પગલાં છે તેનેા કબજો પાંજરાપાળને છે અને પાંજરાપેાળ માટે વપરાય છે પણ તેની માલીકી પાંજરાપોળની નથી.
ઝવેરી માણેકલાલ ઘેલાભાઇએ આ પાંજરાપાળનું કામ લગભગ ૧૦-૧૨ વરસ કરી પાંજરાપાળને સારાં પાયા ઉપર આણેલી હતી પણ કમનશીએ ૧૯૫૬ ની સાલમાં દુકાળ પડવાથી આ પાંજરાપેાળને ઘણા ખર્ચ થવાથી સિનિક રહી નથી, પણ ખર્ચના પ્રમાણમાંજ ઉપજ છે.
અહીંના રાજવૈદ દલપતભાઇના કુટુંબવાળાએ આ પાંજરાપોળ તરફ આપે છે. અને પેાતાના દરદીએ પાસેથી વખતે વખત અ પાંજરાપાળને હાલના સેક્રેટરીઓમાં મી. નંદલાલ લલ્લુભાઇ વકીલ સેક્રેટરી છે અને તે દરેક કામ પુર્ણ હુલ્લાસથી કરે છે.
આ પાંજરાપોળમાં બળદ ૬૬, આખલા ૨૦, ૨૬, બકરાં ૧૬, પાડાં ૧૧, મરઘાં ૭ વાડી ૪, મળી કુલ ૨૦૬ જનાવરા છે.
ઘણુંજ ધ્યાન મદદ અપાવેછે. પાંજરાપેાળનુ
ધોડા ૨૨, ગાય ૨૨, પાડી ૧, ઘેટાં વાંદરા ૧, ભેંસ ૯ અને કાચો ૧
પાંજરાપાળમાંના જનાવરેાની માવજત સારી છે. તેમને બેસવાની જગ્યા વાળી ઝાડી સા રાખવામાં આવે છે, લીંદ તથા પેસાબ તરતજ ઉપાડી લેવામાં આવે છે, પુષ્કળ ઘાસ ચારા આપવામાં આવે છે. પણ આખા દિવસ આંધી રાખવામાં આવે છે તે તેમ નહીં કરતાં બહાર ચરવા લઇ જવાની જરૂર છે. દરેક જનાવરને હમેશાં એક શેરથી ૪ શેર લગી ચુંદી આપવામાં આવે છે.