Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ - ગુછે રે અનેકાંતદર્શન સમ્યગ દર્શન છે, એકાંત મિથ્યા દર્શન છે. અનેકાંતદષ્ટિ સન્ દૃષ્ટિ છે, એકાંતદષ્ટિ મિથ્યા દૃષ્ટિ છે.
અંતમાં, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની નિમ્ન ઉદ્યણું પ્રતિ સર્વનું લક્ષ ખેંચીએ છીએ?
સર્વવાદીઓની સમક્ષ અમારી આ ઉચ્ચ સ્વરે ઉદ્ઘોષણા
વીતરાગથી અન્ય કોઈ શ્રેષ્ઠ દૈવત નથી અને અનેકાંતથી અન્ય કોઈ શ્રેષ્ઠ નીતિ નથી.”
[માંડવી-કચ્છમાં યજાયેલા પાંચમા જન સાહિત્ય સમારોહના તત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે આપવા વ્યાખ્યાનમાંથી ચેડાક ભાગ.],
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org