Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
‘રત્નાકર પચ્ચીશી ' : એક અભ્યાસ
ઢગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના ર'ગા ધર્યા, ને ધર્મના ઉપદેશ ર‘જન લોકને કરવા કર્યો; વિદ્યા ભણ્યા હુ. વાદ માટે કેટલી કથની કહું, સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહુ. (૯)
અર્થાત્ હે ભગવ`ત ! મે` વૈરાગ્યના દેખાવ કર્યા તે પણ ખીજાને ઠગવા માટે, ધના ઉપદેશ કર્યો ત માત્ર લાકાતે ખુશ કરવા માટે, વિદ્યા ભણ્યા તે પણ વાદ કરવા માટે. આપને મારી હસવા જેવી કેટલી વાતા કહું ?
ફક્ત મહાપુરુષો જ પોતાની ભૂલને સ્વીકાર કરે છે. ફક્ત થાડાં મનુષ્ય જ ભૂલમાંથી ખાધ લે છે. જે મનુષ્યા ભૂલને સ્વીકારવાની કળા જાણે છે, તે ભૂલમાંથી ઘણા લાભ મેળવે છે. શ્રી રત્નાકરસૂરિ આ કાટિના મહાપુરુષ હતા. તેમણે કરેલાં દુષ્કૃત્યાની નિલ ભાવે આલેાચના કરી તેઓએ કર્મીની નિજ રા કરી
હતી.
૩૨૭
પેાતાનાં મુખ, ચક્ષુ અને મનના દુરુપયોગ જાણતાં કે અજાણતાં કર્યો તેની કબૂલાત કરતાં કવિ કહે છે:
परापवादेन मुख
नेत्र परस्त्री जन
સોળં,
वीक्षणेन ।
Jain Education International
રતઃ परापाय विचितनेन,
॥
|
શ્વેત મવિષ્યામિ જૂથ વિમોડઢ ? ♥ || મેં મુખને મેલુ...કચુ' દોષ પરાયા ગાઈને, વળી ચિત્તને નિદ્રિત કર્યાં પરનારીમાં લપટાઈ ને; વળી ચિત્તને ઢાષિત કર્યુ· ચિંતી નઠારું પર તણું, હે નાથ ! મારું' શું થશે ચાલક થઈ ચૂકયો ઘણુ. (૧૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org