Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૨૮
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
-
અર્થાત્ અન્યનું વાંકુ' ખેાલીને મે' મારા મુખને, પારકી સ્ત્રીઆની સામે જોઈને મારી આંખને અને પારકાનું અશુભ ચિંતવીને મારા ચિત્તને મે... દાષિત કર્યાં છે. હે પ્રભુ ! હવે મારું શું થશે?
અગ્નિ મર્યાદામાં રહે છે તા મનુષ્યને તે ગરમી આપે છે, જીવનવ્યવહારમાં ઉપયોગી બને છે. એમ આપણાં મન, વચન અને કાયાની શક્તિ મર્યાદામાં રહે તેા આત્માના ઉદ્દાર કરે, કર્માની મલીનતાને નાશ કરે. કવિને સ્પષ્ટ એકરાર તેમના નિખાલસ હૃદયની સાક્ષી પૂરે છે.
શરીરની સુંદરતા નથી, જ્ઞાનમાં તેજસ્વિતા નથી છતાં હૈયે ધરેલા અભિમાનના એકરાર કરતાં કવિ કહે છેઃ
अंग न चगं न गणो गुणानां, न निर्मलः कोऽपि कलाविलासः । स्फुरत्प्रभा न प्रभूता च कोऽपि, तथाऽप्यहंकार ઋચિતોઽહૈં? હ્ર!
સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણુ તણા નથી, ઉત્તમ વિલાસ કળા તણા દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તે પણ પ્રભુ અભિમાનથી અક્કડ કું, ચેાપાટ ચાર ગતિ તણી સસારમાં ખેલ્યા કરુ. (૧૫)
અર્થાત્ નથી મારું શરીર એટલુ` સુંદર કે નથી હું ગુણને ભંડાર, નથી વિકાસ પામેલી મારામાં કાઈ કળા, તેમ નથી ઝળકતું મારું જરા પણ તેજ, વળી મારામાં એવી કઈ નથી પ્રભુતા, છતાં અહંકાર મને છેડતા નથી.
જ્યાં નમ્રતા છે ત્યાં નિર્ભયતા રહેલી છે, આઠ પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org