Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જેન સાહિત્ય સહિ રે પદ તરીકે આવે. મેજિયની પંતર્મુતિ” સરિઝમાં પ્રત્યેક પાના પાંચ એથે શૈર્ય છે, જે ત્રાહિમા, શાંતિનાથ, ફિક્ષભનાથ નેમિનાથ અને પાને લાગુ પડે છે.
આપણે તપાસેલ નોંધેલ સંસ્કૃત-પ્રાકૃત સ્તોત્રો ઉપરાંત. અપભ્રશ અને ગુજરાતી ભાષામાં પણ અસખ્ય સ્તોત્ર-સ્તવનો છેકે લગભગે બારમી સદીથી આજ સુધી રેચાતાં રહ્યાં છે. એ. વિશાળ સ્તોત્રરાશિનું ભાન થનામાં અહીં શંકર્થ નથી.
જૈન સાહિત્યના વિશાળ સ્તોત્ર-ભંડારમાંથી અહીં તો આપણે માત્ર કેટલીક કૃતિઓનું કાળક્રમાનુસાર આ છે દર્શન કર્યું, વિહંગાવલોકન કર્યું. એ બધી કૃતિઓના પૂર્ણ ભાવન-પરીક્ષણ. માટે તે બૃહદાકાર સ્વતંત્ર ગ્રંથ રચી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org