Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારેાહે – ગુચ્છ ૨
લિયા ટાલ્સટોય એક વખત કતલખાનું જોવા ગયા. એમણે પ્રાણીઓની કતલનુ વર્ણન લખ્યુ છે, જે આપણાથી પૂરું' વંચાઈ પણ ન શકે એટલું ભયાનક અને કમકમાટીભર્યું છે. એમણે લખ્યુ છે કે પ્રાણીઓની હત્યા થકી એમને જે યાતનાએ ભાગવવી પડે છે, એનાથી વિશેષ તેા મનુષ્ય, જેમાં પ્રકૃતિદત્ત કરુણા છે તે એનાથી ઉપરવટ જઈ, એ ભાવનાને દબાવીને જે હિંસા આચરે છે તે વધુ પીડાજનક છે.
૨૯
એટલે વાસ્તવમાં તા હિંસાની વૃત્તિ માનવીએ કેળવવી પડે છે! It has to be induced and cultivated. સવેદનાને કુંઠિત કર્યા વિના હિંસા આચરી શકાતી નથી. અને આ હિંસાના ભાવ જીવનની દરેક પ્રવૃત્તિમાં સમપણે યા પ્રચ્છન્નપણે આવૃત્ત થાય જ છે અને હિંસક વૃત્તિ તથા પ્રવૃત્તિને જન્મ આપે છે.
હિંસાના અર્થ છે એ જ અહિંસા છે. અહિં અમેરિકાના એક તદ્દન તાજે કિસ્સા ઃ એક પતિ-પત્નીએ છૂટાછેડા લીધા ... પત્નીએ ખીન લગ્ન કરી લીધાં. પતિના મનમાં પત્ની પ્રત્યે એટલા રાષ, દ્વેષ ને ધૂંધવાટ હતા કે વૈરવૃત્તિની આગ ભડકતી ગઈ અને છેવટે એણે પોતાનાં ત્રણે સરતાનેાની ઠંડે કલેજે
ત્યા કરી નાખી. અને મહત્ત્વની વાત તેા એ છે કે એ હત્યા અગાઉ, એણે પોતાને ઘેર પાળેલી એ બિલાડીઆને મારી નાખી કચરાની ટાપલીમાં નાખી દીધી... સ્પષ્ટ છે કે બિલાડીએ ૩ માસૂમ આકાએ તેા એ હત્યારાનું કશુંયે મગાડવુ ન હતુ... ! × જીવતા બન્યા ગામ બાળે” એ ઉક્તિ તદ્દન સાચી ઠરે છે.
પ્રમાદ. રાગદ્વેષ કે આસક્તિને ત્યાગ સાને લેશ સ્પર્શી ન શકે,
પ્રાથમિક અવસ્થામાં દુઃખાંથી પ નીપજે છે. અને ક્રોધ હિંસાને નાતરે છે. માનવી જો સયમપૂર્વક અને સમત પૂર્વ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org