Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૬૬ ગુરુ ગૌતમસ્વામી
પ્રા. તારાબહેન રમણલાલ શાહ
·
ગુરુ ગૌતમસ્વામીને નિર્વાણુ પામ્યાને ૨૫૦૦ વર્ષ થઈ ગયાં. ભગવાન મહાવીરના સમર્થ શિષ્ય અને પ્રથમ ગણધર ગૌતમસ્વામીનું નામ સમસ્ત જૈન સમાજ માટે અત્યંત પૂજનીય અને પ્રાતઃસ્મરણીય મનાય છે. કેટલાક માશુસે આજે પણ શુભ કામની શરૂઆત ॐ ह्रीँ ઓં અરિહંત રવગ્નાય નૈતમાય નમઃ' એ મત્ર ખાલીને અથવા શ્રી ગૌતમસ્વામીને નમઃ ' કે શ્રી ઐતન વષાય નમઃ ' ઇત્યાદિ ખેાલીને કરે છે. ગૌતમ નામના મહિમા અપાર છે. દિવાળીના દિવસે શારદાપૂજન વખતે ચોપડામાં વેપારીએ ‘ગૌતમસ્વામીની લબ્ધિ હો એમ લખે છે અને નૂન વષે વહેલી સવારે જૈન ધર્મ સ્થાનામાં છેલ્લાં છસેા વર્ષથી વિનયપ્રભ ઉપાધ્યાય-વિરચિત ગૌતમસ્વામીના રાસ ' નિયમિતપણે વંચાય છે. રાસ વાંચવાથી શીણવાન અને સૌંપત્તિવાન થવાય છે એવી દૃઢ શ્રદ્ધાયુક્ત માન્યતા જૈનામાં પ્રવૃત
>
C
,
આ રાસની રચના પાછળ એવી એક ઘટનાનેા ઇતિહાસ રહેલા છે.
દરેક તીથ કરતા સમયમાં પછીથી સૌથી મહત્ત્વની વ્યક્તિએ તે તેમના ગધરા હોય છે. જૈન માન્યતા પ્રમાણે તીથ કરે જે અ પૂણ ઉપદેશ આપે છે તેને દ્વાદશાંગીમાં સૂત્રોરૂપે ગૂથી લેવાનું નામ ગણધર કરે છે. એટલે જ કહેવાયુ છે કે ‘ માથ માસફ વણ સુાવ ગ્રંથતિ ા' આ સૂત્રો તે શાસ્ત્રો બને છે. ગણધરી ખસે વિશિષ્ટ પ્રકારની સર્વે શાઓનુ સૂક્ષ્મ રીતે અવગાહન
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International