________________
૭૦]
જ્ઞાનાંજલિ
જૈન સંપ્રદાયમાં આજે એક એવા મહાન્ વર્ગ છે અને પ્રાચીન કાળમાં પણ હતા, જે “ નિયુક્તિઆના પ્રણેતા ચતુર્થાંશ પૂર્વવિદ્ છેદ્મસૂત્રકાર સ્થવિર આ ભદ્રબાહુસ્વામી જ છે” એ પરંપરાને માન્ય રાખે છે અને પેાલે છે. એ વર્ગની માન્યતાને લગતાં અર્વાચીન પ્રમાણેાને—નિરક લેખનુ સ્વરૂપ માટુ' થઈ ન જાય એ માટે—જતાં કરી, એ વિષેના જે પ્રાચીન ઉલ્લેખા મળે છે એ સૌના ઉલ્લેખ કર્યા પછી નિયુક્તિકાર ભદ્રબાહુસ્વામી, ચતુર્દશપૂર્વધર સ્થવિર આ ભદ્રબાહુસ્વામી નથી પણ તે કરતાં કાઈ જુદા જ સ્થવિર છે.” એ અમારી પ્રામાણિક માન્યતાને લગતાં પ્રમાણે અને વિચારસરણી રજૂ કરવામાં આવશે.
<c
અમે અહી અમારી નવીન છતાં પ્રામાણિક માન્યતાને અંગે જે પ્રમાણેા અને વિચારે રજૂ કરીએ છીએ તેને વિદ્વાના ધ્યાનપૂર્વક વિચારે અને તેની સાધક-બાધકતાને લાગતા વિચારા તેમ જ પ્રમાણાને સૌમ્યતાથી પ્રગટ કરે. અહીં નોંધવામાં આવતી નવીન વિચારસરણીને અંગે કોઈ પણ મહાશય પ્રામાણિક દલીલ તેમ જ ઐતિહાસિક પ્રમાણેા દ્વારા ઊહાપોહ કરશે તેા અમે તેના ઉપર જરૂર વિચાર કરીશું. અમારી માન્યતા વિદ્રમાં ચર્ચાઈ તે તેને વાસ્તવિક નિર્ણય ન આવે ત્યાં સુધી અમે એના ઉપર નિર્ભર રહેવા નથી ઇચ્છતા. અને એ જ કારણથી ‘છેદત્રકાર ભવ્રુબાહુસ્વામી ' કરતાં નિયુક્તિકાર આચાર્ય તદ્દન ભિન્ન હેાવાની અમારી દૃઢ માન્યતા હેાવા છતાં અમે અમારા તરફથી પ્રકાશન પામેલા બૃહત્કલ્પસૂત્ર ગ્રન્થનાં શીર્ષામાં લાંબા વખતથી ચાલી આવતી રૂઢ માન્યતા મુજબ ‘ પૂજ્યશ્રીનવવાઢુસ્વામિવિનિમિ તથ્યોપાનિયુ પર્યુંવેત વૃન્દ્વમૂત્ર’ એ પ્રમાણે જ લખ્યું છે,
૧
*
હવે અમે અમારી પ્રતિજ્ઞા અનુસાર પ્રારંભમાં “ નિયુક્તિકાર ચતુર્દશપૂધર સ્થવિર આ ભદ્રબાહુસ્વામી છે” એ માન્યતાને લગતા પ્રાચીન ઉત્ત્તો આપીએ છીએ:
છુ. “ अनुयोगदायिनः - सुधर्मस्वामिप्रभृतयः यावदस्य भगवतो नियुक्तिकारस्य भद्रबाहु - स्वामिनश्चतुर्दशपूर्वधरस्याचार्योऽतस्तान् सर्वानिति । " आचाराङ्गसूत्र शीलाङ्काचार्यकृत टीका,
૧૧ ૪.
२. " न च केषाञ्चिदिहोदाहरणानां नियुक्तिकालादर्वाक्क लाभाविता इत्यन्योक्तत्वमाशङ्कनीयम्, स हि भगवाँश्चतुर्दशपूर्ववित् श्रुतकेवली कालत्रयविषयं वस्तु पश्यत्येवेति कथमन्यकृतદ્વારાકા?તિ । उत्तराध्ययन शान्तिसूरिकृता पाइयटीका, पत्र १३६.
,,
३. “ गुणाधिकस्य वन्दनं कर्तव्यम् न त्वधमस्य, यत उक्तम् - गुणाहिए वंदणयं भद्रबाहुस्वामिनश्चतुर्दशपूर्वरत्वाद् दशपूर्वधरादीनां च न्यूनत्वात् किं तेषां नमस्कारमसौ करोति ? इति । अत्रोच्यते गुणाधिका एव ते, अव्यवच्छितिगुणाधिक्यात्, अतो न दोष इति । श्रो नियुक्ति द्रोणाचार्यकृतटीका, पत्र ३.
,,
Jain Education International
"L ૪. इह चरणकरणक्रियाकलापतरुमूलकल्पं सामायिकादिषडध्ययनात्मकश्रुतस्कन्धरूपमावश्यकं तावदर्थतस्तीर्थ करैः सूत्रतस्तुगरणधरैर्विरचितम् । अस्य चातीव गम्भीरार्थतां सकलसाधुश्रावकवर्गस्य नित्योपयोगितां च विज्ञाय चतुर्दशपूर्वधरेण श्रीमद्भद्रबाहुनैतद्व्याख्यानरूपा “ આમિનિવોદિયનાન૦' વિલિઅન્યહા નિયુત્તિઃ તા। विशेषावश्यक मलधारिहेमचन्द्रसूरिकृत टीका, पत्र १.
For Private & Personal Use Only
""
""
1
www.jainelibrary.org