________________
૨૪ ]
જ્ઞાનાંજલ
મલવાદી, યાકિનીમહત્તરાપુત્ર શ્રી હરિભદ્રાચાય અને યશોવિજયાપાધ્યાય વિશે અને તેમના ગ્ર'થરાશિ વિશે પેાતાના હૃદયમાં જે વ્યાપક અને ગભીરાતિગંભીર વિગતેાના સંચય કર્યો છે, તેને યથાસમય મૂર્તરૂપ આપી ભારતીય પ્રજાને અને તે સાથે જૈન પ્રજાને સમૃદ્ધ બનાવે. મારી આ ભીખ માત્ર તટસ્થ રહીને મેાઢાની જ ભીખ નથી, પણ તે અંગે જે કાંઈ સાધતા આવશ્યક હોય તે બધાંય પૂરાં પાડવાની પ્રતિજ્ઞા સાથેની ભીખ છે. તે માટે અતિ આવશ્યક આર્થિક સાધનને પણ આમાં સમાવેશ કરીને જ હું ભીખ માગી રહ્યો છું. હું તેા વષૅથી આવી આશા રાખું છું અને શ્રીમાન પૉંડિતજીને પ્રસંગે પ્રસંગે વિનંતિ પણ કરું છુ અને આજે ગુરુગુણગાન-પ્રસંગે પુન: પણ્ વીનવું છું.
શ્રીમાન પંડિતજીએ પ્રસંગે પ્રસંગે ઉપર્યુક્ત મહાપુરુષો વિષે જે ટૂંકી ફૂંકી નોંધેા કરી છે અને જે ભાવેા વ્યક્ત કર્યા છે તે જોયા પછી અનેકાનેક જૈન વિદ્વાન મુનિવરા અંતરથી માને છે કે આ મહાપુરુષોનુ’ તાત્ત્વિક જીન અને એમના ગ્રંથરાશિનું તાયિક પરીક્ષણુ શ્રીમાન પડિતજી સિવાય આલેખી શકે એવી બીજી એક પણ વ્યક્તિ જૈન સમાજમાં તેમ જ અન્ય સમાજમાં છે જ નહિ. [‘પંડિત સુખલાલજી : પરિચય તથા અંજલિ,' ઈ. સ. ૧૯૫૭ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org