Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 579
________________ ૮૬ 1 જ્ઞાનાંજલિ મનની એકાગ્રતા—લુણસાવાડાના ઉપાશ્રયે રવેશ પાસેની બારીએ એમનું આસન હાઈ મે એક વાર પૂછેલુ કે, “ આ રસ્તેથી ચેાવીસે કલાક નાનાં-મોટાં વાહને પસાર થતાં હાઈ આવા ભારે ધેાંઘાટમાં આપને ખલેલ નથી પડતી ? એથી તેા બહેતર છે કે આ સ્થાન જ બદલાવે! તે ? ” એમના જવાબ હતા કે, “ કામના જ રસ હાય અને મનની જો એકાગ્રતા હાય તા ધેાંધાટની ખબર જ પડે નહીં. મતે તેા કદી ધેાંઘાટ નડ્યો જ નથી. ’ માંડલમાં અમે ૧૫-૨૦ ભાઈ એ બીજાને ખલેલ પડે એવી રીતે ઉપાશ્રયમાં વાર્તા કરતા હતા. મહારાજશ્રીને થોડા આરામ લેા હતેા. પણ એ તે ધ્રાંઘાટ વચ્ચે એકાદ મિનિટમાં જ ઘસસાટ ઊ ંઘી ગયા અને જાગીને ફરી પેાતાના કામમાં લાગી ગયા. અમારી વાતા કે ગરબડની એમના પર કશી જ અસર નહોતી. ખરેખર, મનની આવી સ્વસ્થ દશા અને કાર્યમાં આવી એકાગ્રતા એ સાધનાનું એક ઊંચું સેાપાન છે; જ્યારે બીજાએ આવી પરિસ્થિતિમાં બેચેન અની જાય છે. મસ્ત એકાકી કાકર—સ'શાધન અંગે લાખા હસ્તલિખિત પ્રતા એમણે નજર તળે કાઢી હાઈ એની સૂચિ બનાવવી, જરૂરી પ્રથા પ્રકાશિત કરવા તથા એ અંગે ઊંડું સ`શાધન કરવું વગેરે ગંજાવર કામેા પડેલાં હાઈ મેં પ્રશ્ન કર્યાં કે, “ આપ બીજા મુનિએની મહ્દ લેતા હૈ। તે ? અને હવે તેા આપની ઉ ંમર પણ થઈ છે.” એમણે જવાબ આપેલ કે, “ આગમેાની ટીકા લખનાર અભયદેવસૂરિજી મહારાજ પણ એકલા જ હતા; ચૈત્યવાસી દ્રોણાચાર્ય કાંઈક મદદ કરતા ખરા; બાકી એમને કેાની સહાય હતી ? અને આ તેા ભાવનાના પ્રશ્ન છે, આમ ત્રણતા નહીં. એથી જેતે રસ છે, કામ કરવાની હાંસ છે એને કાણુ રેકે છે? અને એવાને ચાહે પણ કાણુ નહીં ? ” નિસ્પૃહ યાગી—એક દિવસ ભણેલા-ગણેલા આશાજનક લાગતા એક બ્રાહ્મણ યુવાન એમના શિષ્ય તરીકે દીક્ષિત થયા. આ અંગે મેં એ શિષ્યને મળવા જોવાની ઇચ્છા કરી તે। હસીને એમણે જણાવ્યુ કે, “ એ અહી' એની હેાંસથી આવ્યા હતા અને દિલ ઊપડયુ ત્યારે કહ્યા વિના ભાગી છૂટયો ! બાકી તા રહ્યો એટલુ` નફામાં. અને એ ચાલ્યે ગયા તે આપણું શું લઈ ગયા ! '' આવે! શિ'ય મળતાં નહેાતા એમને હńતરેક થયા કે ચાલ્યા જતાં નહેાતા સહેજે ખેદ થયા. નિઃસ્પૃહ યાગીની જેમ નણે કંઈ બન્યું નથી તેમ તેઓ તે પાતાના કાર્યોમાં જ મસ્ત હતા. સ્વાદવિજેતા—પેાતાના સંશોધનકાર્ય પાછળ તેઓ જેવા એકાગ્ર બની જાય છે તેવા જ એ અર્થે સ્વાદવિજેતા પણ બની શકે છે. જેસલમેરના જ્ઞાનભડારા તપાસવા માટે એ ખાસા દેઢ–એ વ ત્યાં કાયેલા. ત્યારે કેવળ મઈના રોટલા અને જાડી દાળ પર જ એમને રહેવાનુ` હતુ`. પણુ એમને તેા પેાતાના કામને જ એકમાત્ર રસ હતા; સ્વાદ-અસ્વાદની એમને પડી જ નહાતી. વિરચિત સાધના—જાહેર પ્રવ્રુત્તિ વ્યક્તિને વ્યાપક પ્રતિષ્ઠા મેળવી આપે છે. પણ જ્ઞાનસાધના અને સંશોધનનું કાર્યં એકાંતના એક ખૂણે થતું હોઈ એવા સાધકને કાઈ એળખી શકતું નથી. પણ મુનિશ્રીએ આજ સુધી જેનાં દ્વાર બંધ હતાં એ જેસલમેરના પ્રાચીન જ્ઞાનભંડારા ખાલાવવા જે વીરાચિત સાધના કરી છે એની પાછળ એક ઇતિહાસ હાઈ એથી જ એ સહુનું આકર્ષણ બન્યા છે. દૂર દૂરના પ્રદેશ, વચમાં આવતાં રેતીનાં રણા, ઊડતી રેતીની ડમરીઓ તથા લાંબા લાંબા અતરે આવેલાં ગામેાએ બધાં વચ્ચેથી પસાર થઈ ધામધખ તાપે તપતી ભૂમિમાં પહેાંચવુ, અજ્ઞાન ભાઈ ને સમજાવી ભંડારા ખાલાવવા, તથા દોઢ-બે વર્ષાં ત્યાં રહી નાની-મેટી આપત્તિએ સહેવી અને ધાર્યું કામ પાર પાડી સમાજ અને સરકારનું પણ ધ્યાન ખેંચવું, એ હ્યુ-એન-સાંગના પ્રવાસનું સ્મરણ કરાવતા એક રામાંચક પ્રવાસ હતા; ખરું કહીએ તેા, એ એમના જીવનની મહાન યાત્રા હતી. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610