________________
અભિવાદન
[स के जैन आगमोंको, तलस्पर्शी अनुशीलन-परिशीलनके साथ, जिस अधुनातन परिवेषमें वे उपस्थित कर रहे हैं, इसका उचित मूल्यांकन संभवतः वर्तमान पीढी ठीक तरह न कर पाए, किन्तु आनेवाली पीढी निःसंदेह इसे हृदयकी श्रद्धाके साथ मुक्तमनसे स्वीकार करेगी और इस निष्ठाशील श्रुतसमुपासकके चरणों में विनम्र आदरांजलिके साथ नतमस्तक होगी। १. आगम अनुशीलनमें इतने व्यस्त रहते हुए भी जब कोई जिज्ञासु उनके पास पहुँचता है तो वे उसी स्नेह एवं तन्मयताके साथ उसका समाधान करते हैं, जिस स्नेह एवं तन्मयतासे वे अपने कार्यमें जुटे रहते हैं । मैंने देखा है, कुछ महानुभाव विक्षेपोंके कारण उखड जाते हैं, झुंझला पडते हैं । परंतु मुनिश्रीजीके जीवन-दर्शनमें शायद विक्षेप जैसी कोई स्थिति नहीं है । जो कुछ है वह सम है, जो हर हालतमें उन्हें सम-एकरस बनाए रखता है। यही कारण है कि अनेक व्यस्तताओं तथा जिम्मेदारियोंके बीच भी उनके परिचयमें आनेवाला व्यक्ति कभी रूक्षता व उलझन अनुभव नहीं करता। उनका मधुर, स्पष्ट एवं सहानुभूतिपूर्ण व्यवहार वस्तुतः उनके व्यक्तित्वकी अद्भुत विलक्षणता है, जो कभी उनके प्रति परायेपनकी अनुभूति नहीं होने देती। ___ आज वे अपने दीक्षापर्यायके यशस्वी ६० वर्ष पूर्ण कर रहे हैं। उन्होने अपने इस गौरवमय साधना-कालमें जो अखंड श्रुतसेवा की है, परंपरागत विचारोंको पूर्वाग्रहसे मुक्त चिन्तन एवं तटस्थ दृष्टि दी है, नव अध्येताओंको स्नेहपूर्ण मार्गदर्शन किया है, वह केवल जैन समाजके लिए ही नहीं, अपि तु भारतीय संस्कृति एवं साहित्यके समुपासक प्रत्येक व्यक्तिके लिए युगयुगान्तर तक गौरवपूर्ण एवं श्रद्धार्ह रहेगा।
'पराना पास
પૂ. મુનિ શ્રી યશોવિજયજી ચંદ્ર જેવું શીતળ અને સમુદ્ર જેવું ગંભીર જીવન જેવું હોય, નમ્રતા, સરલતા અને પુરુષાર્થની મૂતિ જેવી હોય, જીવનના મુખ્ય પાયા જેવા બને વવ્યા, એટલે કે વિનય અને વિવેકના આદર્શો नेवा हाय, 'ज्ञाने मौनं'नी nिi यथार्थ शन ४२वा हाय, आर्यन अने: मोल वच्च्ये ५५ સદાય પ્રસન્ન રહેતી મુખમુદ્રાનું જે તમારે દર્શન કરવું હોય, મારા–પરાયાના ભેદનું અદર્શન કરવું હોય, તો મુનિજીને જુઓ અને તમને ઉપરોક્ત તેમ જ બીજા અનેક ગુણનું દર્શન લાધશે. : : પૂજ્ય પુણ્યનાભધેય પુણ્યવિજયજીને એક સપ્તાહ નિહાળો તે તમને જ્ઞાનની મહાધૂણી જગાવીને
બેઠેલા એક અવધૂતનાં દર્શન થશે. તમે જ્ઞાનચર્ચા કરે અને તમને પુનિત જ્ઞાનગંગામાં સ્નાન ' કરાવતા જ્ઞાનીનું દર્શન થશે. પહેલવહેલી જ મુલાકાત લેશો તો તમે તમારી સાથે નહિ પણ મિનિટે સુધી આંખથી અક્ષરો સાથે પ્રેમ કરી રહેલા જ્ઞાનપ્રેમીને નીરખશો. ઘેડો વખત રહો તો તમને જ્ઞાનगुगुनी गरे ‘परा' उपासना ४२ता से योगानु २४२९५ थशे.
એમની આજીવન સાધનાના ફળ સ્વરૂપ, ઊંડા અધ્યયન અને ગંભીર પરામર્શપૂર્વક સંશોધિત થયેલી આગમશાસ્ત્રની પવિત્ર કૃતિઓ જ્યારે વિદ્વાનોના હાથમાં મુકાશે ત્યારે જ એમણે કરેલા મહાન કાર્યની સાચી ઝાંખી થશે, અને ત્યારે જ તેમની કૃતિઓનું સાચું મૂલ્ય અંકાશે. એ કાર્ય પૂર્ણ થશે ત્યારે તે કાર્ય શકવતી બની જશે એટલું જ નહિ, પણ એકવીસમી સદીનું જૈન સંઘમાં “સહુથી शिरामा य ाशे अने, माना शहामा ४ ता, से मेवाई' भेजी शे.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org