________________
૧૦]
જ્ઞોનાિ
સૌપહેલાં આ પ્રશસ્તિના વીસ શ્લેાકેામાં મંત્રી પદ્માકના વંશજોની અને તેમના ધર્મગુરુઓની નામાવલી આપવામાં આવી છે કે જેના વંશમાં થયેલ સા. મની ભાર્યા માણિકદે શ્રાવિકાએ પ્રસ્તુત સચિત્ર સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની સુદર અને સુશાલિત પ્રતિ લખાવી છે. એ નામાવલી ઉપરથી મંત્રી પદ્મ=પદ્માકનું વંશવૃક્ષ નીચે મુજબનું અની શકે છે:
વાગ
સમધર
ઊકેશવવંશીય સ્થૂલશાખીય-મંત્રી દુર્લક્ષસિંહ=લસિંહ (?) ધર્મગુરુ લાકહિતાચાય
જિણાક–ભાર્યાં જાસલદેવી ધર્મગુરુ સાગર્થ દ્રરિ
શ્રીવત્સ
ભાર્યા નામલદેવી
રમસિંહ=સમરસિંહ ભાર્યા જીવાદેવી
ધમ રુ જિનચ ંદ્રસૂરિ
મેધરાજ
સાલિગ
Jain Education International
I
ડાક
ધનપતિ–ભાર્યા વહાદેવી ધ ગુરુ ભાવપ્રભસૂર
શિવદત્ત નગરાજ
{;
સજ્જન
ઉદયસિંહ
For Private & Personal Use Only
[ સાનપાલ
ભાર્યા હાલી
હ
સા. ડાંસા ભાર્યાં હંસલદેવી સા‚ મહુ ભાર્યા માણિકદે ભાર્યાં રજાઈ સ્વર્ણાક્ષરી કલ્પસૂત્ર લેખિકા
શ્રીમન્ત સધ્યવર્તી
શત્રુશલ્ય
સીધર શ્રીધર
સુરપતિ શુભકર સહસ્રમલ્લ માંજૂ ભા. સિરિયાદેવી ભા. રત્નાદેવી ભા. રંગાદે ભા. સહસાદે (પુત્રી)
લખરાજ ભાર્યા રહ્નાઈ
સ્વરાજ
પૂનપાલ અમીપાલ
સામદત્ત
કરતૂરાઈ (પુત્રી)
ઉદયકણ
આસકણું
શ્રીકં
સમલ
(પુત્રી) હાજી
(પુત્રી) પૂનાઈ
આ વ ́શાવલી ઉપરાંત પ્રારંભના વીસ શ્લેાકેામાં મંત્રી પદ્મનાં વંશજોના સુકૃતના કોઈ ખાસ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં નથી આવ્યા, પરંતુ સામાન્ય રીતે એટલું જ કહેવામાં આવ્યું છે કે મંત્રી પદ્મના વંશજો દિલ્હી, ગૂજરાત, માલવા, સિંધ, મારવાડ વગેરે દેશમાં તેમના મૂળ પુરુષોની કારકિર્દીના પ્રતાપે રાજાએ તરફથી માન પામતા હતા. તેમ જ આ વંશમાં થયેલા વંશજોએ પ્રતિષ્ઠા, યાત્રા તેમ જ આચાર્ય પદારાપણું વગેરે પ્રસ ંગેામાં ધણા મહેાસવા ઊજવ્યા છે.
* નોડાકને ખીભાઈ, ચેલી, સારૂ, વારૂ અને ધનાઈ એ નામની પાંચ પુત્રીઓ પણ હતી,
www.jainelibrary.org