________________
‘બૃહત્કલ્પસૂત્ર' : પ્રાસ્તાવિક
નામ
૧૧ પિડનિયુક્તિટીકા જ્યેાતિકર કટીકા
૧૨
૧૩ ધર્મ સંગ્રહણીવૃત્તિ
૧૪ કર્મ પ્રકૃતિવ્રુત્તિ ૧૫૫ ચસંગ્રહવૃત્તિ પડશાતિવ્રુત્તિ
૧૬
૧૭ સપ્રતિકાવૃત્તિ
૧૮ ગૃહસંગ્રહણીવૃત્તિ
૧૯. શ્રૃક્ષેત્રસમાસવૃત્તિ
૨૦ મલયગિરિશબ્દાનુશાસન
અલભ્ય ગ્રંથા
ગ્રંથશ્લેાકપ્રમાણ ૬૭૦૦ મુદ્રિત
૫૦૦૦ મુદ્રિત ૧૦૦૦૦ મુદ્રિત
૮૦૦૦ મુદ્રિત
૧૮૮૫૦ મુદ્રિત
૨૦૦૦ મુદ્રિત
૩૭૮૦ મુદ્રિત
૫૦૦૦ મુદ્રિત ૯૫૦૦ મુદ્રિત
૫૦૦૦ (?)
૪. તત્ત્વર્થાધિગમત્રટીકા
૫ ધર્મ સારપ્રકર્ણ ટીકા રે
૬. દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ ટીકા
૧ જમ્મુદ્દીપપ્રાપ્તિટીકા
૨ આધુનિયુક્તિટીકા
૩
વિશેષાવસ્યકટીકા
અહીં જે ગ્રંથનાં નામેાની નોંધ આપવામાં આવી છે, તેમાંથી શ્રી મલયગિરિશાનુશાસન સિવાયના બધાય ગ્રંથૈ ટીકાત્મક જ છે, એટલે આપણે આચા` મલયગિરને ગ્રંથકાર તરીકે ઓળખીએ તે કરતાં તેમને ટીકાકાર તરીકે એળખવા એ જ સુસંગત છે.
Jain Education International
[૯૧
આચાય શ્રી મલયગિરિની ટીકારચના-આજ સુધીમાં આચાર્ય શ્રી હરિભદ્ર, ગંધહસ્તી સિદ્ધસેનાચાર્ય, શ્રીમાન્ કાટયાચાર્ય, આચાર્ય શ્રી શીલાંક, નવાંગીકૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ, મલધારી આચાર્ય શ્રી હેમચંદ્ર, તપા શ્રી દેવેન્દ્રસૂરિ આદિ અનેક સમ ટીકાકાર આચાર્યો થઈ ગયા છે, તે છતાં આચાર્ય શ્રી મલયગિરિએ ટીકાનિર્માણના ક્ષેત્રમાં એક જુદી જ ભાત પાડી છે. શ્રી મલયગિરિની ટીકા એટલે તેમના પૂર્વવર્તી તે તે વિષયના પ્રાચીન ગ્રંથા, ચૂર્ણિ, ટીકા, ટિપ્પણુ આદિ અનેક શાસ્ત્રોના દેન ઉપરાંત પાતા તરકના તે તે વિષયને લગતા વિચારાની પરિપૂર્ણતા સમજવી જાઈ એ. ગંભીરમાં ગંભીર વિષયાને ચતી વખતે પણ ભાષાની પ્રાસાદિકતા, પ્રૌઢતા અને સ્પષ્ટતામાં જરા સરખી પણ ઊણપ નજરે પડતી નથી અને વિષયની વિશદતા એટલી જ કાયમ રહે છે.
''
१. “ यथा च प्रमाणवावितत्वं तथा तत्त्वार्थटीकायां भावितमिति ततोऽवधार्यम् " प्रज्ञापनासूत्रटीका ||
''
૨. " यथा चापुरुषार्थता अर्थकामयोस्तथा धर्मसारटीकायामभिहितमिति नेह प्रतायते । धर्मसंग्रहणीटोका ॥
tr
૩. वृत्तादीनां च प्रतिपृथिवि परिमाण देवेन्द्रनर केन्द्रे प्रपञ्चितमिति नेह भूयः પ્રöતે '' સંગ્રહનીવૃત્તિ, વત્ર ૨૦૬ "
For Private & Personal Use Only
www.jainelibrary.org