________________
* કર્તા
ચૂર્ણિ
૧૦૦૦
જ્ઞાનાંજલિ નામ
કસંખ્યા ૩ વ્યવહાર સૂત્ર ભદ્રબાહુસ્વામી
૬૮૮ ભા' ય
ગા. ૪૬૨૯ લે. પ૭૮૬
૧૦૩૬ ૦ વૃત્તિ મલયગિરિ
૨૯૦૦૦ સ્તબક ૪ નિશીથસૂત્ર ભદ્રબાહુવામી
૮૨૫ ભાગ્ય
ગા. ૬૫૬૯ ક. ૭૫૦૦ , વિશેષચૂર્ણિ જિનદાસ મહત્તર
૨૮૦૦૦ , વિશાદ્દેશકવ્યાખ્યા શ્રીચન્દ્રસૂરિ
સ્તક ૫ મહાનિશીથસૂત્ર
૪૫૪૪ , રતબક જીવકલ્પસૂત્ર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ
ગા. ૧૦૩ ભાષ્ય
ગા. ૨૬ ૦૬ કે, ચૂર્ણિ
સિદ્ધસેનાચાર્ય ટિપનક શ્રી ચન્દ્રસૂરિ
૧૧૨૦ તિલકાચાર્ય
૧૮૦૦ કલ્પબૃહભાગે--અહીં જે છ છેદગ્રંથને લગતી નોંધ આપવામાં આવી છે તેમાં કલ્પવૃદ્રષ્યિ ૩q ” એમ જણાવ્યું છે, તેનું કારણ એ છે કે, પાટણ, જેસલમેર, ભાંડારકર ઈન્સ્ટિટયૂટ પૂના વગેરે દરેક સ્થળે આ ગ્રંથની હસ્તપ્રતિઓ અધૂરી જ મળે છે. જેસલમેરમાં તાડપત્ર ઉપર લખાયેલી બે નકલે છે, પણ તે બન્ને પ્રથમ ખંડ છે, બીજો ખંડ કયાંય જોવામાં આવ્યો નથી. આચાર્ય શ્રી ક્ષેમટ્ટીર્તાિએ વૃહત્કલ્પની ટીકા રચી ત્યારે તેમના સામે આ બૃહભાવ પૂર્ણ નકલ હતી એ તેમણે ટીકામાં આપેલાં બૃહલ્કાબનાં ઉદ્ધરણોથી નિશ્ચિતપણે જાણી શકાય છે.
કલ્પચૂણિ અને વિશેષચૂર્ણિ—કલ્પચૂર્ણિ અને કવિશેષચૂર્ણિની જે બે તાડપત્રીય પ્રાચીન પ્રતિ આજે મળે છે તેમાં લખાવનારાઓની ગરબડથી એટલે કે ચૂર્ણિ–વિશેષચૂર્ણિને 'ખંડનો વિવેક ન કરવાથી કેટલીક પ્રતિઓમાં ચૂર્ણિ–વિશેષચૂર્ણિનું મિશ્રણ થઈ ગયું છે.
પંચક૯૫મહાભાષ્ય–પંચકલ્પમહાભાવ એ જ પંચકલ્પસૂત્ર છે. ઘણા ખરા વિદ્વાન સાધુઓ એવી ભ્રમણામાં છે કે, પંચકલ્પસૂત્ર ઉપરનું ભાગ્ય તે પંચકલ્પભાખ્યું અને તે ઉપરની ચૂર્ણિ તે પંચક૯૫ચૂર્ણિ, પરંતુ આ તેમની માન્યતા બ્રાંત અને ભૂલભરેલી છે. પંચકલ્પ નામનું કઈ સત્ર હતું નહીં અને તે પણ નહીં. બૃહકલ્પસૂત્રની કેટલીક પ્રાચીન પ્રતિઓના અંતમાં “પંચTબૂત્ર સમાપ્તમ્'' આવી પુષિકામાત્રથી ભુલાવામાં પડીને કેટલાકે એમ કહે છે કે, મેં અમુક ભંડારમાં જોયું છે, પણ આ ભ્રાંત માન્યતા છે. ખરી રીતે, જેમ પિંડનિર્યુક્તિ એ દશવૈકાલિકનિયંતિનો અને ઘનિર્યુક્તિ એ આવશ્યકનિર્યુક્તિનો પૃથફ કરેલો અંશ છે, તે જ રીતે પંચકલ્પભાષ્ય એ ક૫ભાગનો એક જુદે પાડેલ વિભાગ છે; નહીં કે સ્વતંત્ર કોઈ સૂત્ર. આચાર્ય શ્રી મલયગિરિ મહારાજ અને શ્રી ક્ષેમકીર્તિ, સૂરિ મહારાજ પ્રસ્તુત બૃહક૯પસૂત્રની ટીકામાં વારંવાર આ રીતે જ ઉલ્લેખ કરે છે.
,
વૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org