________________
૮૮ ]
જ્ઞાનાંજલિ ગણિએ તેમના કુમારપાલપ્રબંધમાં “આચાર્ય શ્રી હેમચંદ્ર વિદ્યાસાધન માટે જાય છે” એ પ્રસંગમાં આચાર્ય શ્રી મલયગિરિને લગતી વિશિષ્ટ બાબતને ઉલ્લેખ કર્યો છે, જેનો ઉતારો અહીં આપવામાં આવે છે – _“एकदा श्रीगुरूनापृच्छयान्यगच्छीयदेवेन्द्रसूरि मलयगिरिभ्यां सह कलाकलापकौशलाद्यर्थ गौडदेशं प्रति प्रस्थिताः खिल्लूरग्रामे च त्रयो जना गताः । तत्र ग्लानो मुनियावृत्यादिना प्रतिचरितः । स श्रीरैवतकतीर्थे देवनमस्करणकृतात्तिः । यावद् ग्रामाध्यक्षश्राद्धेभ्यः सुखासनं प्रगुणीकृत्य ते रात्रौ सप्तास्तावत प्रत्यषे प्रबद्धः स्वं रैवतके पश्यन्ति । शासनदेवता प्रत्यक्ष भूय कृतगुणस्तुति: ‘भाग्यवतां भवतामत्र स्थितानां सर्व भावि ' इति गौडदेशे गमनं निषिध्य महौषधीरनेकान् मन्त्रान् नाम-प्रभावाद्याख्यानपूर्वमाख्याय स्वस्थानं जगाम ॥
एकदा श्रीगुरुभिः सुमुहूर्ते दीपोत्सवचतुर्दशीरात्रौ श्रीसिद्धचक्रमन्त्र : साम्नायः समुपदिष्टः । स च पद्मिनीस्वीकृतोत्तरसाधकत्वेन साध्यते ततः सिध्यति, याचितं वरं दत्ते, नान्यथा। x x x x x ते च त्रयः कृतपूर्वकृत्याः श्रीअम्बिकाकृतसान्निध्याः शुभध्यानधीरधियः श्रीरवतकदैवतदृष्टौ त्रियामिन्यामाह्वाना-ऽवगुण्ठन- मुद्राकरण- मन्त्रन्यास- विसर्जनादिभिरुपचारैर्गुरूक्तविधिना समीपस्थपद्मिनीस्त्रीकृतोत्तरसाधकक्रियाः श्रीसिद्धचक्रमन्त्रमसाधयन् । तत इन्द्रसामानिकदेवोऽस्याधिष्ठाता श्रीविमलेश्वरनामा प्रत्यक्षीभूय पुष्पवृष्टि विधाय ‘स्वेप्सितं वरं वुगुत' इत्युवाच । ततः श्रीहेमसूरिणा राजप्रतिबोधः, देवेन्द्रसूरिणा निजावदातकरणाय कान्तीनगर्याः प्रासाद एकरात्रौ ध्यानवलेन सेरीसकग्रामे समानीत इति जनप्रसिद्धिः, मलयगिरिसूरिणा सिद्धान्तवृत्तिकरणवर इति । त्रयाणां वरं दत्त्वा देवः स्वस्थानमगात् ॥"
નિનામાનય કુમારપાનપ્રવરઘ, પત્ર ૨૨-૨૩ ભાવાર્થ–આચાર્ય શ્રી હેમચન્દ્ર ગુર્ની આજ્ઞા લઈ અન્યગીય શ્રી દેવેન્દ્રસૂરિ અને શ્રી મલયગિરિ સાથે કળાઓમાં કુશળતા મેળવવા માટે ગૌદશ તરફ વિહાર કર્યો. રસ્તામાં આવતા ખિલૂર ગામમાં એક સાધુ માંદા હતા તેમની ત્રણે જણાએ સારી રીતે સેવા કરી. તે સાધુ ગિરનાર તીર્થની યાત્રા માટે ખૂબ ઝંખતા હતા. તેમની અંતસમયની ભાવના પૂરી કરવા માટે ગામના લોકોને સમજાવી પાલખી વગેરે સાધનનો બંદોબસ્ત કરી રાત્રે સૂઈ ગયા. સવારે ઊઠીને જુએ છે તે ત્રણે જણ પોતાની જાતને ગિરનારમાં જુએ છે. આ વખતે શાસનદેવતાએ આવી તેમને કહ્યું કે, આપ સૌનું ધારેલું બધુંય કામ અહીં જ પાર પડી જશે, હવે આ માટે આપને ગૌડદેશમાં જવાની જરૂરત નથી. અને વિધિ–નામ–માહાત્મ્ય કહેવાપૂર્વક અનેક મંત્ર, ઔષધી વગેરે આપી દેવી પિતાને ઠેકાણે ચાલી ગઈ
એક વખત ગુમહારાજે તેમને સિદ્ધચકને મંત્ર આખાય સાથે આ, જે કાળી ચૌદશની રાતે પતિની સ્ત્રીના ઉત્તરસાધકપણથી સિદ્ધ કરી શકાય.........ત્રણે જણાએ વિદ્યાસાધનના પુરશ્ચરણને સિદ્ધ કરી, અમ્બિકાદેવીની સહાયથી ભગવાન શ્રી નેમિનાથ સામે બેસી સિદ્ધચક્રમંત્રની આરાધના કરી. મન્ચના અધિષ્ઠાયક શ્રી વિમલેશ્વરદેવે પ્રસન્ન થઈ ત્રણે જણાને કહ્યું કે, તમને ગમતું વરદાન માગો. ત્યારે શ્રી હેમચન્દ્ર રાજાને પ્રતિબંધ કરવાનું, શ્રી દેવેન્દ્રસૂરિએ એક રાતમાં કાન્તીનગરીથી સેરીસામાં મંદિર લાવવાનું અને શ્રી મલયગિરિએ જૈન સિદ્ધાન્તોની વૃત્તિઓ રચવાનું વર માગ્યું. ત્રણેને તેમની ઈચ્છા પ્રમાણેનું વર આપી દેવ પિતાને સ્થાને ચાલ્યો ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org