Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવત સંગ્રહ
કબહુક એવા મિસરીની અછરન હોત, કબહુક મુઠીભર ચુનગો ના લહીએ. કબહુક આપઢાર, ભીર ભઈ ભીખારનકી, કબહુક આપ જાઈ પરદ્વાર રહીએ; હારીએ ન હિંમત, બીસારી ન હર નામ,
જાહી બીધી રાખે રામ, તાહી બિધ રહીએ. ૯૫ Sadness and gladness succeed each other. There are ups and downs in life. After joy comes sorrow.
He who swells in prosperity will shrink in adversity. ૪૯, જાત જાતના હેવી. ૭.
વૈદ્ય વિદ્યને વેરી. જાત જાતનું દે. બિલ્લાં, બ્રાહ્મણ ને કુતરાં, એ ત્રણને અણુરાગ. તેમને પાડાપાર પડ્યા છે." કુતરો કાશી જઈ આવ્યો, તે ઘેર આવીને ગામેગામ નાતીલાનું દુઃખ ગાયું.
૧ ચુન-ચવેણું
૨ ક્યારેક મેવા તથા સાકર મિષ્ટાન્નનું અજીર્ણ થાય તેટલું ખાવા મળે ને ક્યારેક મુઠી ભર ચણું પણ મળે નહી એ વખત પણ આવે.
૩ કયારેક આપણે ઘેર ભીખારીની ભીડ જામી હય, ને કયારેક આપણે કોઈને બારણે કાંઈ મળવાની ઈચ્છા રાખીએ.
૪ માટે દુઃખમાં હિમત નહી હારતાં, ઈશ્વરનું નામ નહી વિસારતાં, પ્રભુ રાખે તેમ ખુશીથી રહેવું, એ ખરી મરદાઈનાં લક્ષણ છે. - ૫ આપણામાં કઈ વચ્ચે કદી શત્રુતા હોય છે ત્યારે કહેવાય છે કે તેમને પાડાપાર પડ્યા છે.”—એટલે પાડાઓને પરસ્પરને ખાર હોય છે તે જબરે ખાર ગણાય છે. ખાર=ોષ, અદેખાઈ.
૬ તરે જાત્રાએ ગયો તે કાશી, મથુરા, શ્રીનાથજી, ગોકુળ જઈને ઘેર આવ્યું. સગાંહાલાંએ કુશળસમાચાર પૂછીને જાત્રાની હકીક્ત પૂછી ત્યારે તરે કહે છે, “સિદ્ધપુરમાં લાડવા ખુબ ખાધા, શ્રાદ્ધ સારે છે ને શ્વાનભાગ બધા કાઢે છે; શ્રીનાથજી ગયે ત્યાંના પ્રસાદની તે વાત શી કરવી ? પછી ગોકુળ, મથુરા, વૃંદાવન ગયે, ત્યાંની પણ ખાવાપીવાની મજા તે હવે ક્યાંયે મળશે જ નહીં. એટલે ખાવાપીવાનું સુખ બહુ, પણ ગામેગામ નાતીલાનું દુઃખ ભારે ગામમાં પેસવા દે નહીં ને ગામ બહાર મને કાઢી મુક્ષ્મ વાને ટેળાબંધ નાતીલા આવે, એ દુઃખ ઘણું પડ્યું. સુખ તે આવ્યું, પણ નાતીલાનું દુઃખ ભારે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com