Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah

View full book text
Previous | Next

Page 502
________________ ૪૫૬ કહેવતસંગ્રહ કવિ પ્રખ્યાત થઈ ગયા તે વિષે ચંદ્ર છંદ પદ્મ સુરકે, દુહા બિહારીદાસ; ચેાપાઇ તુલસીદાસકી, કેશવ કવિત વિલાસ, બિહારીકા દાઢા, ન્યું ન્યાવા તીર; દેખનમેં ાટા લગે, ગુનર્સે બડા ગંભીર. સૂર સુર તુલસી શિ, ઊડગન કેશવદાસ; અવર કવિ ખત્તોત જ્યું, ચલકત કરત પ્રકાશ. સુખ મનાઇ કહે ખરેશ, વિદ્યા પડેશું રાય; સભા સેહંત ખાલે જસુ, સા પુરા કવિરાય. રાગ રાગે સુરનર માહીયા, રાગે પશુ રીઝંત; જો રાગે રીઝયા નહીં, સા ગર્ભે કર્યું ન ગળત. બિષના ઐહી બિધ જાનકે, શેષ નદીને કાન; (નહીતે) મેરૂ સહિત મહિ ડેાલતી, તાનસેનકે તાન. ઈશ્વર મહિમા સખ ધરતી કાગજ કરૂં, કલમ કરૂં અન રાય; સાત સમુદ્રકી શાહી કરૂં, હરિ ગુણુ લીખ્યા ન જાય. સાહેબ તેરી સાહેબી, સબ ઘટ રહી સમાય; જ્યું મદી પામ, લાલી લખી ન જાય. ખાલેક ખીન ખાલી નહીં, સુઇ ધરના ઠાર; આગે પીછે રામ હય, રામ બીના નહીં આર. એક પર્જન્યની સકળ માયા, અઢાર ભારવનરાય; તેમાં સ્વાદ સર્વના ન્યારા, એ રામ તણા મહીમાય. એક શુક્રની અંદથી પ્રગટયાં, પશુપક્ષી નરનાર; અંગ અંગના રંગ જુજવા, શ્રીવર સરજનહાર. જીણુ રાખ્યા ગર્ભવાસમેં, દે દે અમૃત આહાર; સંત કહે તાલુ ભજો, કરૂણાનિધિ કીરતાર. પવન પાણી સસ્તાં કીયા, સસ્તા કીયા અનાજ; તુલસી તબ મેં જાનીયા, હર ય ગરીબનિવાજ. ૭૮૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ७८८ Gre ૭૦ ૭૧ ૭૮૨ ૭૯૩ ७८४ ૭૯૫ ૭૬ ૭૯૭ ૭૯૮ ૭૯૯ ૧ ખરૂં કહેને દુ:ખ નહીં લાગતાં સુખ મનાય અને રાન્ત જેમ વિદ્યા ભણવામાં મન રાખે તેમ સભામાં શેભતું મેલે, તે જસુરામ કહે છે કે ખરે। કિવે જાણવા. www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518