SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ કહેવતસંગ્રહ કવિ પ્રખ્યાત થઈ ગયા તે વિષે ચંદ્ર છંદ પદ્મ સુરકે, દુહા બિહારીદાસ; ચેાપાઇ તુલસીદાસકી, કેશવ કવિત વિલાસ, બિહારીકા દાઢા, ન્યું ન્યાવા તીર; દેખનમેં ાટા લગે, ગુનર્સે બડા ગંભીર. સૂર સુર તુલસી શિ, ઊડગન કેશવદાસ; અવર કવિ ખત્તોત જ્યું, ચલકત કરત પ્રકાશ. સુખ મનાઇ કહે ખરેશ, વિદ્યા પડેશું રાય; સભા સેહંત ખાલે જસુ, સા પુરા કવિરાય. રાગ રાગે સુરનર માહીયા, રાગે પશુ રીઝંત; જો રાગે રીઝયા નહીં, સા ગર્ભે કર્યું ન ગળત. બિષના ઐહી બિધ જાનકે, શેષ નદીને કાન; (નહીતે) મેરૂ સહિત મહિ ડેાલતી, તાનસેનકે તાન. ઈશ્વર મહિમા સખ ધરતી કાગજ કરૂં, કલમ કરૂં અન રાય; સાત સમુદ્રકી શાહી કરૂં, હરિ ગુણુ લીખ્યા ન જાય. સાહેબ તેરી સાહેબી, સબ ઘટ રહી સમાય; જ્યું મદી પામ, લાલી લખી ન જાય. ખાલેક ખીન ખાલી નહીં, સુઇ ધરના ઠાર; આગે પીછે રામ હય, રામ બીના નહીં આર. એક પર્જન્યની સકળ માયા, અઢાર ભારવનરાય; તેમાં સ્વાદ સર્વના ન્યારા, એ રામ તણા મહીમાય. એક શુક્રની અંદથી પ્રગટયાં, પશુપક્ષી નરનાર; અંગ અંગના રંગ જુજવા, શ્રીવર સરજનહાર. જીણુ રાખ્યા ગર્ભવાસમેં, દે દે અમૃત આહાર; સંત કહે તાલુ ભજો, કરૂણાનિધિ કીરતાર. પવન પાણી સસ્તાં કીયા, સસ્તા કીયા અનાજ; તુલસી તબ મેં જાનીયા, હર ય ગરીબનિવાજ. ૭૮૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ७८८ Gre ૭૦ ૭૧ ૭૮૨ ૭૯૩ ७८४ ૭૯૫ ૭૬ ૭૯૭ ૭૯૮ ૭૯૯ ૧ ખરૂં કહેને દુ:ખ નહીં લાગતાં સુખ મનાય અને રાન્ત જેમ વિદ્યા ભણવામાં મન રાખે તેમ સભામાં શેભતું મેલે, તે જસુરામ કહે છે કે ખરે। કિવે જાણવા. www.umaragyanbhandar.com
SR No.034837
Book TitleGujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Original Sutra AuthorN/A
AuthorAshram Dalichand Shah
PublisherMulchand Asharam Shah
Publication Year1923
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy