Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
પ્રાકૃત વ્યાકરણા
(૧૧) મરાઠી ‘ કુડે', મારવાડી ‘અડે', ‘કઠે', પાખી
થે' ‘કિત્થ' શબ્દો ‘એત્યુ,' ‘થુ’માંથી, ખ‘ગાલી ‘ કિનના ' ‘ કિઈ ' ( ક્રીાતિ ), હિંદી ‘ ભિકના ' વિશુિઇ ( વિક્રૌણાતિ) અને ગુજરાતી ́ ખરીદુ' કરીત ( ક્રીત )માંથી વિકસેલા છે એમ સમજાવવામાં આવ્યું છે.
.
>
૪૬
(૧૨) અપભ્રંશ ભાષાના વ્યાકરણમાં ડૅ। ભાયાણીની ઉપલબ્ધિઓ પંડિતજીએ પેાતાના ગ્રંથમાં સમાવી લેવાનું માંડી વાળ્યું હેય એમ લાગે છે. અમુક જગ્યાએ પાઠભેદ અને મૂળ શબ્દ વિષે તે ભાયાણી કરતાં જુદા પડે છે, જેમ કે ભાયાણી ‘ કચ્ચ ’(કન્નચિત્ ) જ્યારે પંડિતજી ‘ કચ્ચુ ' ( કાચ્ટ ) આપે છે અને ‘ ઠા’ શબ્દ માટે ભાયાણી ‘ સ્થામ’ આપે છે તેા પડિતજી ‘ સ્થાય આપે છે ( સૂત્ર નં. ૪૩૨૯ અને ૪-૩૩૨ ).
(૧૩) ગ્રČથના અંતમાં છેલ્લે સૂત્રાની, પદાની અને શબ્દાની અનુક્રમણિકા આપવામાં આવી હેત તા આ ગ્રંથ સશેાધકા અને અધ્યયન કરનારાએ બન્ને માટે વધારે ઉપયાગી થયા હત. આ એક ખામી રહી ગઈ છે એમ લાગ્યા વગર રહેતું નથી. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણુ એડે` આવા ઉચ્ચ કક્ષાના ગ્રંથા માટે આ દષ્ટિ ધ્યાનમાં રાખવી જોઈએ એમ ભલામણ કરીએ તા અજુગતુ' ન કહેવાય.
પૂ. પંડિતજીની પ્રાકૃત ભાષામાં ગતિ અને વિદ્વત્તા, એમના દ્વારા થયેલ સંશોધન અને સાહિત્ય રચનાથી સાચે જ કહેવું પડશે કે તેએ પ્રાકૃતના ક્ષેત્રમાં એક યુગપુરુષ હતા. તેઓએ પ્રાકૃતની જે સેવા કરી છે તે ચિરસ્મરણીય રહેશે.
છેલ્લે આપણી મુદ્રણુ પદ્ધતિની જે ક્ષતિ છે તે આ ગ્રંથમાં પણ જોવા મળે છે. શુદ્ધિપત્રક અધુરું છે, પાનાં નં. ૪૦૭ થી ૪૧૬ સુધી જ શુદ્ધિપત્રક અપાયુ. છે જયારે સંપૂર્ણ ગ્રંથમાં ૫૧૧ પાનાં છે. શુદ્ધિપત્રકમાં પણ અમુક જગ્યાએ ભૂલે રહી જવા પામી છે, જેમ કે પરિસ્થાપિત માટે પરિસ્થાપિત અને અજિત' માટે અજિત્ત' વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org