Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
૧૪
ઉજ્જયગિરિની ખરતર-વસહી
આધુનિક ઘુમ્મટ કરી નાખ્યા છે, તે છે. ગૂઢમ’ડપનાં પડખાનાં (ઉત્તર-દક્ષિણ) દ્વારા જો કે મૂળ દ્વારને મુકાબલે ઓછી શાખાવાળાં હેાવા છતાં તેમાં વેલનું કડાર-કામ સુધડ અને સુચારુ છે (ચિત્ર ૧૧).
મંદિરના મૂળ પ્રાસાદને સેાળમા શતકના અતે કે સત્તરમા સૈકાના પ્રારભે આમૂલચૂલ દૂર કરી તેને સ્થાને નવા બનાવેલા છે; અને તેમાં રૂપકામને બદલે પટ્ટમબન્ધા કર્યા છે (ચિત્ર ૧૨), જેમાં વચ્ચેટ પુષ્પષ્ણધમાં મુધલાઈ કારિગરીને પરામર્શ' વરતાય છે. અહીં જે નરપાલ શાહ કારિત પ્રાસાદ હતા તેનું (વાસ્તુશાસ્ત્રોક્ત) અભિધાન રત્નસિંહસૂરિશિષ્ય શ્રીતીલક” જણાવે છે; ઉપાધ્યાય જયસેામ તેને “લક્ષમી તીલક” નામક ‘વવિહાર' કહે છે. (વસ્તુતયા બન્ને અભિધાનો એકા વાચી છે.પ) પણ પાછળ જોઈ ગયા તેમ આ પ્રાસાદના મ`દિરની બહિરંગની મૂતિએ ખડિત થવાથી તેને પૂર્ણતયા કાઢી નાખી, શહેનશાહ અકબરના જમાનામાં નવા પ્રાસાદ કર્યાં, જો કે ગૂઢમંડપને ખંડિત મૂર્તિએ સાથે મૂળ અવસ્થામાં યથાતથા રહેવા દીધેલો. બિકાનેરના રાજાના મંત્રી, અકબર-માન્ય કર્મચન્દ્ર ખચ્છાવતે, ખરતરગચ્છીય જિનચન્દ્રસૂરિ (ચતુર્થી)ના ઉપદેશથી, શત્રુજય-ગિરનારતી'માં પુનરુદ્વારા થે દ્રવ્ય મેકલેલું તેવી નાંધ મળે છે. કરમચંદ મુછાવત ખરતરગચ્છની આમ્નાયતા શ્રાવક હાઈ, સ્વાભાવિક રીતે જ, તેમનું દ્રવ્ય ગિરનાર પર તેા “ખરતરવસહી 'ના ઉદ્દારમાં વપરાયું હશે; અને પ્રસ્તુત ઉદ્ધારમાં ખાસ તા મૂલપ્રાસાદ નવા થયા તે જ ઘટના બની હશે તમ જણુાય છે.
મદિર ફરતી બાવન કુલિકાઓ છે. તેમાં ધ્યાન ખેંચે તેવી તા ત્રણ જ, અને માટી, દેહરીઆ છે. તમા પણુ ગૂઢમંડપના દ્વારસૂત્ર દક્ષિણુ, ‘અષ્ટાપદ'ની રચના ધરાવતા, ભણુસાલી જોગે કરાવેલ, ભદ્રપ્રાસાદ' અને એ રીત ઉત્તર બાજુએ સમ્મેતૌલ (વા નન્દીશ્વર)ની રચનાએને આરસથી મઢીતે તેનાં મૂળ સ્વરૂપને નષ્ટ કર્યું છે. દાક્ષણુ તરફના અષ્ટાપદવાળા ભદ્રપ્રાસાદની તા દિવાલે પશુ નવી થઈ ગઇ છે; છતાં અહીં ધ્યાન ખેચે તી, અને બહુમૂલ્ય કહી શકાય તેવી, એક અસલી સત્યના રહા ગઇ છે : તે છે તેના ‘સભા-માંદારક’ જાતના વતાન કિવા કરાટકઃ (ચિત્ર ૧૪), અહી રૂપક ઠમાં બહુ જ સરસ, સચત ભાસતા ચક્રવાકાની આવલ કાઢી છે, અને આતરે આતરે ૧૬ વિદ્યાદેવીઓને ઊભવાના ૧૬ ઘાટીલા, વિદ્યાધરા સાથે સ લગ્ન એવા નદલ ઘેાડા) કર્યા છે (ચિત્ર ૧૫), મહાવિદ્યાની મૂર્તિ આ અલબત્ ખંડન બાદ દૂર કરવામા આવી જાય છે.) આ પછી ગજતાલુના ત્રણ સુટિત સ્તા, અને તે પછી બે નવખ ડા-ગાળે ગાળે પદ્મવાળા—કાલ(કાચલા)ના ચર જેના દર્શન ભાગની કારણી રગમંડપના કાલ સય છે. અન ત પછી, કરાટકના મધેલા ભાગવી શરૂ થતી, પાચ અણુયુ.ળા અને સાદા પાઘડાયા કાચલ અને ઝીણી કિનારીયા મહેલ કાલના ક્રમશઃ સ'કાચાતા જાળીદાર પાચ થરવાળી, ખૂણુ ખૂલું, ન છૂટા છૂટા વરલ, પાયણાના ૬ સહિતની અને કેન્દ્રભાગ લટકતા પદ્મકેસરયુક્ત મનેાહર પદ્મશિલા કરા છે (ચિત્ર ૧૪).
સામે ઉત્તર બાજુએ પ્રતિવિન્યાસે કરેલા સમ્મેતરીલ (વા નન્દીશ્વર) ભદ્રપ્રાસાદની મૂળ ભીંતા કાયમ છે (ચિત્ર ૧૩), તમા વૈબિન્ધના કુમ્મ-કલશને મણિબન્ધ અને રત્નાલ કારથી ખૂબ શાભિત કર્યા છેઃ અને જ ધામા પણુ દેરૂષાદિ કર્યાં છેઃ પણુ તેમાની ખંડિત થયેલ તે મુખાકૃતિ ઇત્યાદિ પુનરુદ્ધારમાં ટાંચીને બગાડી માર્યાં છે. અંદરના ભાગમાં જોઈએ તા અહીં પણ દનીય વસ્તુ છે, પ્રાસાદને સમા-પદ્મ-મંદારક કીટક (ચિત્ર ૧૭.) આ મહાવિંતાનમાં ગજતાળુ અને કાલના થા. આમ તા. રંગમંડપના થરા સદશ છે. પશુ થાના તળભાગ વિશેષ અલંકૃત છે. રૂપકડમાં પચ કલ્યાણુક અને વિદ્યાધરાને બદલે તાડિકાની ટેકણવાળા ૧૬ પ્રલમ્બ મદલે કર્યાં છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org