Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
મધુસૂદન ઢાંકી
૨૧૭
શિલ્પી પણ અચા પામી ઊભા રહી જાય! ગિરિરાજ ગિરનાર પર આવું બેનમૂન કામ કરી ગયેલ શિલ્પીઓના મુકાબલા એમના જમાનામાં અન્ય કોઈ સ્થળાના ગજધો નહી કરી શકયા હાય. પંદરમા શતકમાં આવા સર્વાં ગસુન્દર વિતાનાની રચના થઈ શકે તે માનવું મુશ્કેલ બને છે !
પંદરમી શતાબ્દીના સમકાલિન અને સમીપકાલિન જૈન યાત્રી કવિઓ-લેખકાએ આ ખરતરવસહી વિષે જે તેાંધા લીધી છે તે હવે જોઈએ. એમણે વધુ વેલ મ`દિર ગિરનારપરના વર્તમાને અસ્તિત્વમાં નાનાં મોટાં વીકક જિનાલયામાં કેવળ આ કહેવાતી મેલક વસહી” તે જ લાગુ પડે છે. મૂલ કવિઓનાં કવિત વા શબ્દોમાં જ તે હવે જોઈએ ઃ
(૧) તપાગચ્છીય હેમહંસ ગણુની પંદરમા શતકના મધ્યમાં રચાયેલી, ગિરનારચૈત્યપરિપાટીમાં યાત્રી આસવાલ સમરસિંહ માલદે દ્વારા સ`. ૧૪૯૪/ઈ.સ. ૧૪૩૮માં સમુદ્ધારેલ ‘કલ્યાણુત્રય’ને (હાલમાં સગરામ સાનીના કહેવાતા મદિરમાં) વાંદ્યા પછી, અને હાથી પગલાં તર વળતાં પહેલાં, નીચે મુજબ નોંધ કરે છે
હવ જઈઇ નરપાલસાડુ કારિઅ પ્રાસાદ । સંપ્રતિ નિવ કરાવિ વીર પિત્તલમય વાંઢિ। ન'દીસર અઠ્ઠાવહુ સેતુ જય અવતાર । ત્રિહું ફ્રિંસિ થજી (થકી ?) જિષ્ણુ નમઉં” નિરમાલડિએ ચંદ્રગુફા મારિ રા
અહી મંદિર નરપાલ સાહે કરાવ્યા, તેમાં સંપ્રતિ રાાએ કરાવેલ પિત્તળની (મૂલનાયક) મહાવીરની મૂર્તિને, તેમ જ ત્રણ દિશામાં (ભદ્રપ્રાસાદેમાં રહેલ) નંદીશ્વર, અષ્ટાપદ, અને શત્રુંજ્યાવતારનો ઉલ્લેખ છે, મંદિરનું જે સ્થાન બતાવ્યું છે તે જોતાં, અને ભદ્રપ્રાસાદ્યની વિગત જોતાં તે વર્તમાને કહેવાતી ‘મેરકવશી' જ છે.
(૨) ઉજયન્તશિખર પર (ગિરનાર પર) લક્ષ્મીતિલક” નામને મોટા વિહાર (જિનાલય) નરપાલ સંધવીએ (ખરતરગીય) જિનરાજસૂરિના પટ્ટાલ`કાર જિનભદ્રસૂરિના ઉપદેશથી સં.૧૫૧૧ કરાવ્યાના ઉલ્લેખ ઇસ્વીસનના ૧૬માં શતકના અન્તભાગે રચાયેલ પડિંત જયસેામની જયસાગરાપાધ્યાય પ્રશસ્તિમાં આ રીતે મળે છે.
संवत् १५११ वर्षे श्री जिनराजसूरि पट्टालंकारे श्रीजिनभद्रसूरि पट्टालंकार राज्ये श्रीउज्जयन्तशिखरे लक्ष्मीतिलकाभिधो वरविहारः । नरपालसंघपतिना यदादि कारयितुमा रेभे ॥
(૩) ભૂંડત્તપાગચ્છીય રનિસંહરિ-શિષ્ય (કદાચ ઉદયવલ્લભસૂરિ કે પછી જ્ઞાનસાગર સૂરિ) સ્વરચિત ગિરનારતીથ માળામાં (ઈ.સ. ૧૪૫૩ બાદ)માં કલ્યાણુત્રયના દન પછી જે પ્રાસાદમાં જાય છે તે આ પ્રેરકવશી” જ છે; ત્યાં તેને નરપાલ સાહે સ્થાવ શ્રીતિલકપ્રાસાદ' કહ્યો છે, અને તેમાં (મૂલનાયક) સાવનમય વીરહેવાની વાત કરી છે; અને તેમાં ડાબી જમણી બાજુએ અષ્ટાપદ અને સમ્મેતશિખરની રચના હેાવાની વાત કહી છે; યથા :
२७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org