Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
કાનજીભાઈ પટેલ
<3
(C
એમ ભરતમુનિએ નાટયશાસ્ત્રમાં સની ચર્ચામાં જણાવ્યું છે. વિદ્વાને આને ભરતનુ રસસૂત્ર ગણાવે છે. અને તે ઉપરથા ૧. ઉત્પત્તિત્રાદ, ર. અનુમિતિવાદ, ૩. ભુક્તિવાદ, ૪. અભિવ્યક્તિવાદએવા ચાર સિદ્ધાન્તાના વિકાસ થયા છે. અનુયોગદ્રારસૂત્રકારે કેવળ ‘નવ વરના વાત્તા' એમ કહ્યું છે. 7 શબ્દ અહીં ‘કાવ્ય'ના વ્યાપક અમાં સૂત્રકારને અભિપ્રેત હેાય એમ લાગે છે. તેમણે રસની વ્યાખ્યા કરી નથી. પણ ટીકાકાર (હપુરીય ગચ્છના) મલધારી હેમચંદ્રે રસ શબ્દની શાબ્દિક વ્યુત્પત્તિ અને વ્યાખ્યા આપતાં જણાવ્યું છેઃ રહ્યન્ત બન્તાબનાડનુંમૂયન્ત કૃતિ સાઃ તત્તાનरिकारणसन्निधानोद्भूताश्वेतोविकारविशेषा इत्यर्थः उक्तं च बालम्बना यस्तु विकारो માનલો મવેત્ । સ માવ: વ્યંતે સમસ્તસ્યોર્જે સઃ સ્મૃતઃ ।' (અનુ. હેમ. વૃત્તિ. પૃ. ૧૩૫) અર્થાત્ અંતરાત્માથી જે અનુભવાય છે તે રસ કહેવાય છે. એ રસે તત્તત્સહકારી કારણેની સમીપતાથી ચિત્તમાં ઉત્કષ વિશેષ ઉત્પન્ન કરે છે. તે અનુપમ હોય છે. કહ્યું પણ છે કે ખાદ્યાર્થીના અવલ બનથી જે માનસિક ઉલ્લાસ હેાય છે તે ભાવ છે. ભાવના ઉત્કષ રસ છે. અલબત્ત, ટીકાકારની વ્યાખ્યા સૂત્રકાર પછી સારા એવા સમયે (ઈ. સ.ને ૧૧-૧૨મે સા) થયેલી હાઈ તે દરમિયાનના સમયગાળામાં રસની ચર્ચા ભારતીય સાહિત્યશાસ્ત્રમાં વિસ્તારથી થઈ ચૂકી હતી.
રસ–સંખ્યા :
ભરતમુનિના નાટષશાસ્ત્રમાં રસની વ્યાખ્યા, પ્રકારો ઇત્યાદિની વિસ્તૃત ચર્ચા છે. ત્યાં તેમણે શૃંગાર, હાય, કરુણુ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત એ આઠ રસા નાટકમાં સ્વીકાર્યાં છે : शृंगार हास्य करुणा रौद्रवीरभयानकाः ।
વીમત્સાવ્મુતસંજ્ઞો વેચી નાટને લાઃ સ્મૃતાઃ ।। (ના. શા. ૬/૧૫) :
આઠ રસ માનવાની પરરંપરા ભરતમુનિ કરતાં પણ પ્રાચીન છે. કારણ કે, તેમણે મહાત્મા ગ્રુહિણે રસ આઠે છે એમ કહ્યું છે' એવે। હવાલો આપ્યા છે તે ઘટી લાઃ ત્રોવ્રુદ્િળન મહાત્મના |’ (ના. શા. ૬/૧૬) : ભરતમુનિના ટીકાકાર અભિનવે ‘સ નવ છે, પણ શાન્તને અપલાપ-નિષેધ કરતાર ત્યાં આઠ' એમ પાઠ આપ્યા છે : તેના પ્રથમ સાઃ । તે જ નવ | શાન્તાપાવિનત્ત્વષ્ટામિતિ સત્ર યત્તિ 1 ( તા.શા—ગા. એ. સિ, પૃ. ૨૬૭ ) : પણ તે ખરાખર લાગતું નથી. કારણ કે, રસની ઉત્પત્તિ, વ, અધિદેવતા વગેરેની ચર્ચામાં પણ ભરતે આઠ રસની જ ચર્ચા કરી છે; નવની નહી. નવમા શાંત નામને રસ પાછળથી ઉમેરાયેા છે. ભરતમુનિ પછી પ્રાચીન આચાર્યાંમાં મહાકવિ કાલિદાસ (ઈ. સ. ૪-૫ શતાબ્દી), અમરસિંહ (ઠ્ઠી શતાબ્દી, ભામહ (ઠ્ઠી શતાબ્દી) અને દંડી (!. ઈ. સ. ૬૭૫-૭૨૫) આદિએ પણ નાટકામાં આઠ રસોને જ ઉલ્લેખ કર્યા છે. નાટકમાં શાન્ત સહિત નવ રસના પ્રથમ ઉલ્લેખ ઉપલબ્ધ ગ્રંથામાં સૌથી પહેલાં ઉદ્ભટના ‘ કાવ્યાલ કારસંગ્રહ 'માં મળે છે :
शृंगारहास्य करुणरौद्रवीरभयानकाः ।
बीभत्साद्भुत शान्ताश्च नव नाटये रसा स्मृताः । ( ४-४ )
રામચ`દ્ર–ગુણ, ( ઈ. સ. ૧૨ મી શતાબ્દી મધ્યભાગ ) પણ નવ રસે। માન્યા છે: शृंगारहास्य करुणा: रौद्रवीरभयानकाः ।
શ્રીમન્ના ભૂત્તરાન્તાએ સાઃ સદ્ધિનાત્ર સ્મૃતાઃ ॥ (ના. ૬. ૩/૯):
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org