Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
સંપા. લક્ષ્મણભાઈ ભોજક
૧૮૧ સમકાલિક હતા અને તેમને સ્વર્ગવાસ ઈ.સ. ૧૧૮૫ થી કેટલાંક વર્ષો પૂર્વે થઈ ચૂક્યો હશે તેમ લાગે છે. આબુક્ષેત્ર સમી પવતી કરંટ (વર્તમાન કેરટા)ના જિનાલયમાં તેમણે વિ.સં. ૧૧૪૩ (ઈ. સ. ૧૧૨૭)માં પ્રતિષ્ઠા કરાવેલ પ્રતિમાના લેખે ઉપલબ્ધ છે, જે સ્પષ્ટતયા સિદ્ધરાજના સમયમાં પડે છે. જ્યારે બીજી બાજુ આરાસણમાં સં. ૧૨૦૪ (ઈ.સ. ૧૧૪૮) માં અને સં.૧૨૦૬ (ઈ.સ. ૧૧ ૦)માં તેમના હસ્ત થયેલ જિન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કુમારપાળના સમયમાં જાય છે. કોરંટની પ્રતિમાઓ તેમણે જે પ્રૌઢાવસ્થામાં કરી હોય તે આરાસણની પ્રતિમા તેમની વૃદ્ધાવસ્થામાં થઈ હોવાનું અનુમાન થઈ શકે. ગિરનારવાળી પ્રશસ્તિના કાવ્યની પરિપકવ શૈલી જોતાં તે સૂરીશ્વરની ઉત્તરાવસ્થામાં થઈ હશે તેમ કહપી શકાય. બીજે મુદ્દો છે પ્રશસ્તિમાં કુમારપાળના અનુલક્ષે થયો હશે તે માત્રામાયશ્રી ઉલલેખ, મહાકવિ શ્રીપાળની રચિત વિ.સં. ૧૨૯૭-૮ (ઈ.સ. ૧૧૫૦-૫૧) ની કુમારપાળની વડનગર-પ્રશસ્તિમાં કમારપાળના બલાલ પરના માલવિજયને ઉલેખ છે. અને પ્રસ્તુત વિજય ઈ.સ. ૧૧૫૦ થી છેડે વહેલે થઈ ચૂકયો હશે. સામ્પ્રત ગિરનાર પ્રશસ્તિ પણ આથી ઈ.સ. ૧૧૫૦ બાદ જ રચાઈ હેવી જોઈએ.
ત્રીજો મુદ્દો છે દંડનાયક. સિદ્ધરાજના સમયમાં સોરઠને દંડનાયક સજ્જન હવાનું પ્રબંધ પરથી જ્ઞાત છે. કુમારપાળે ત્યાં શ્રીમલિ રાણિગના પુત્ર આંબાકને નિયુક્ત કર્યો હોવાનું સમકાલિક લેખક બહગચ્છીય સોમપ્રભાચાર્ય જિનધર્મપ્રતિબંધમાં જણાવે છે. પછીના નાગેન્દ્રગચ્છીય વિજય સેનસૂરિના રેવંતગિરિરાસુ (આ. ઈ.સ. ૧૨૩૨) તેમ જ ચરિત્ર પ્રબંધાદિ સાહિત્યમાં પણ એ વાત ચર્ચાઈ છે. સ્વયં આંબાકના ગિરનાર પર પગથયાં કરાવ્યા સંબંધી સં. ૧૨૨૨ (ઈ.સ. ૧૧૬૬) અને સં. ૧૨૨૩ (ઈ.સ. ૧૧૬૭) ને ટૂંકા લેખે મળી આવ્યા છે. વિશેષમાં આંબાના ભાઈ ધવલે પ્રપા કરાવ્યાનું ઉપર્યુક્ત રાસમાં વિજયસેનસૂરિ કહે છે; અને અહીં ચર્ચા હેઠળના લેખમાં એક સ્થાને “પ્રપા” શબ્દ આવે છે. એટલે વિજયસિંહસૂરિના લેખમાં દંડનાયકની પદવી પર એ સમયે આમ્રદેવ હેવાનું અભિપ્રેત હોય તે લેખ ઈ. સ. ૧૧૬૬–૧૧૬૭ના અરસાને હેવાને સંભવ છે.
લેખની વાચને આ પ્રમાણે છે.
[G. 9] નમઃ શ્રી નેમિનાથાય || રેવઃ શ્રીયદુર્ગાનંદનમળિ (?) મારાહ્મપતિ... व्यदकिंदर्पपाटनपटुर्निस्तीणराजीमती रागाब्धिः शिवतातिरस्तु जगतां स श्रीशिवानद [पं.२] नः | શ્રી નટુકાતિનીવૃત્ત... મ કતે, સાત્તિરસ ગુમારપારકૃતિમૂ વાતા...રા.... આ [.રૂ] નિર્વાગ..વી વિંડાર...સ [૫ ૪] તિ મેરિની..[g. ૧] . [f. ૬] i | ૨૪... [૪] [. ૭] જી .[. ૮] [. 8] =ાતી..[, ૨૦] વાની...[, ૨૨] સયતઃ .. . ૨૨] . [f. ૨૩] દૈવત ૧૮ ચેન વિરવળવતાર...T. ૨૪] . ઘાટન...વાત્રઃ
[G. ૨૧]... [૬, ૨૬ ૨૪ કૃતિ [. ...તાઃ ગુHવા તિવાઝ [. ૨૮ ...માત્રામાવથીઃ રળી...[T. ૨૧] ..fમાના | શ્રીમવુમr .... [. ૨૦]...? [r) gpsોવરિના[. ૨૨] વિ મનમવિ શ્રી[િR]... [í. ૨૨]. રૂ૪ સ્ટાર્સ...
પ્રમુઝાય...મંદરું [g. ૨૩]...વનિ રદ્દા તત્ર ક્ષત્રી) ફુવતંત્રઃ વંશવપ્રતીશઃ પતાવી [. ૨૪]...તારોમ રૂટની તસ્થા કા...ચા जासइइलदेवीति कलिकुलरीतिः । निक [प. २५]...वरकांतिकांताः । पञ्चेन्द्रियाणि सुकृतावर
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org