Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
૧૯૬
ઉજ્જયન્તગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખા વિષે
કારણે, કે પછી સંથારો કરીને) દેત્રલે!ક પામેલા તે સંભવતઃ હાલનુ ગૌમુખી ગંગાવાળું સ્થાન, કે પછી કદાચ હાથી પગલાં પાસે કુંડમાં પડતી જલધારાનુ સ્થળ હશે,
હાલ સંગ્રામ સેાનોના કહેવાતા મંદિરના મંડપમાં મૂકાયેલ (પણ મૂળે નેમિનાથની ભમતીમાં હશે તે) નંદીશ્વર-દ્વીપના પ૬ (ચિત્ર ‘૩') પરના લેખની વાચના તા ઠીક છે પણ એને અથ કાઈ જ સમજ્યુ હાય એમ લાગતુ` નથી! મૂળ લેખ દત્તાત્રય બાલકૃષ્ણ ડિસ્કળકર સપાદિત કરેલા. ૨૧ તે તે પછી (સ્વ.) આચાર્યના સકલનમાં તે સ્થાન પામ્યા.૨૨ શ્રી અત્રિએ પશુ તેને ઉલ્લેખ કર્યા છે.૨૩ લેખ પટ્ટના ઉપરના ભાગમાં ખે ખૂણામાં કાતરાયેલ છે. ડાબી બાજુના ખૂણે! ખડિત થતાં ચારેક પક્તિના પ્રારંભના અક્ષરો નષ્ટ થયા છે. છતાં એકદરે લેખની મુખ્ય વાત! સમજવામાં કણાઈ નડતી નથી. કારણ વિનાની કઠણાઈ તા લેખના અથ ખેોટી રીતે ઘટાવવાને કારણે ઊભી થઈ છે; એટલું જ નહીં, લેખ પર વિશ્વાસ ન રાખી શકાય તેવા પશુ અભિપ્રાય વ્યક્ત થયા છે, જેનું નિરસન અહીં આગળની ચર્ચામાં થશે. લેખ આ પ્રમાણે છેઃ
(!)
Jain Education International
[स्वस्तिः संवत् ] १२५६ वर्षे ज्येष्ठ सुदि १३ शुक्रे ॥ વિમૂત] [શ્રઞાત્ર] રેવઃ શ્રીમાસાવવાં વર્' । વુમુ[]+++Rઽશે ચંદ્રમા ચ ।। कुमारपालदेवस्य चौलुक्यान्वयभास्वतः । પ્રતાપ પોતે(એચ) સંચાવનોદ્યમઃ ।। स दंडनायकोत्तंस स्तत्युत्रोऽभयदा (हुवः) । जिनप्रणितसद्धम पारावारनिशाकरः ॥ ३॥ जनाशाभूतराजीनां वसंतस्तत्सुतोऽजनि । ख्यातो वसतपाला [ख्यो ] राजलक्ष्मी विभूषितः || ४ || नंदीश्वर वरद्वीप जैन बिबान्यकरत् । जनश्रेयसे सोय जगदेव प्रबोधतः ||५||
श्रीचन्द्रसूरिसच्छिष्य श्रीजिनेश्वरसद्गुरोः । वेद्रस्रभिः शिष्यैः द्वीप एषदे प्रतिष्ठितः ॥६॥ द्वीपो नंदतां तावदुज्जयं तावे गिरौ । जगत्यामुदित्त यावत्सूर्यचंद्रमसाविमौ ||७||
1
લેખાર'ભે પદ્મસ્થાપનાની મિતિ [સ] ૧૨૫૬ (ઈ. સ. ૧૨૦૦) જેઠ સુદી ૧૩ને શુક્રવારની આપી છે. પછી ૭ શ્લે!કમાં કારાપકની વહેંશાવલિ તથા પ્રતિષ્ઠાપક આયાની ગુર્વાલિ આપી છે: યથાઃ “શ્રીમાલિઅન્વયમાં (શ્રીમાલી જ્ઞાતિમાં) (સરેવરને વિશે) પ્રકાશમાન ચન્દ્રમા સમેા, અને ચૌલુકય વંશના આદિત્ય સમાન ‘કુમારપાળદેવના' (શાસન)ચક્રને ધારણુ કરી વહન કરવામાં તત્પુર એવા ‘[આ*]દેવ' નામના દંડનાયક થયા. તેને જિન પ્રણિત સમ` રૂપી ચન્દ્ર સમાન અભયદ’ નામક પુત્ર થયે. તેને રાજલક્ષ્મીથી વિભૂષિત (જનાશાભૂતરાજીનાં ) વસન્ત સમા વસતપાલ'
For Private & Personal Use Only
www.jainelibrary.org